G-ESPWZK9WMW

Visitors

550334

રોગ : મરચી અને ટમેટીના પાકમાં કોકડવા નિયંત્રણ

મરચી અને ટમેટીના પાકમાં કોકડવા નિયંત્રણ રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોય તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫

વધુ વાંચો.

સૂકાચારામાં યુરિયા પ્રક્રિયા કેવી રીતે કરાય ?

સૂકાચારામાં યુરિયા પ્રક્રિયા આપણા પશુ-પોષણના તજજ્ઞોએ શોધી કાઢ્યું છે કે કમોદનું પરાળ, ઘઉંનું કુંવળ, બાજરીની કડબ જેવા કડક અને સરળ રીતે જાનવરના શરીરમાં નહીં પચતા ચારાને

વધુ વાંચો.

જીવાત: ભીંડામાં કાબરી ઇયળનું નિયંત્રણ

ભીંડાની દરેક વીણી વખતે કાબરી ઈયળથી નુકસાન પામેલ ફળો ઉતારી લેવા. નુકસાનવાળા ઘરડા ભીંડા છોડ પર રહેવા દેવા નહીં. ઉપરાંત વીણી કરેલ ભીંડામાંથી આ જીવાતથી સડેલા

વધુ વાંચો.

રોગ : બાજરીના પાકમાં આવતો પાનનાં ટપકાં/ બ્લાસ્ટ રોગ

બાજરીના પાકમાં આવતો પાનનાં ટપકાં/ બ્લાસ્ટ રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી બે છંટકાવ ૨૦ દિવસના અંતરે કરવા.

વધુ વાંચો.

મરચીની સાચી બીજની પસંદગી માટે ચીલી કી પાઠશાળા સેમિનારમાં જોડાવ.

લાયબીંગ નામના જર્મન વૈજ્ઞાનિક લો ઓફ મીનીમમનો સિધ્ધાંત આપ્યો છે તેની ફરી ચર્ચા કરીએ કોઈપણ પાકને તેના મહત્તમ ઉત્પાદન માટે લો ઓફ મીનીમમ સિદ્ધાંત લાગુ પડે છે.

વધુ વાંચો.

ગ્રીનગ્રો એટલે ખેડૂતોની પ્રગતિ : મરચી ફિલ્ડ રીપોર્ટ

દામજીભાઈ લીંબાભાઈ બાબરિયા મુ. વૈભવનગર. તા.જામકંડોરણા જી.રાજકોટ મો. ૯૯૭૯૫ ૯૭૫૮૯ મેં ગ્રીન ગ્રો એગ્રીટેક ની પ્રગતિ વેરાઈટીનું વાવેતર કરેલ છે. જેમાં મને ખુબ સારું પરિણામ મળ્યું

વધુ વાંચો.

Visitors

550334
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
કૃષિ ટેકનોલોજી

ખેતી પાકોમાં આવતા રોગ

ખેતી પાકોમાં આવતી જીવાતો

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત

વધુ વાંચો.>>

જીવાત : ભીંડાના તડતડિયાં

ભીંડા વાવતાં પહેલાં એક કિ.ગ્રા. બીજ દીઠ ૯ મીલિ ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ અથવા ૪.૫ ગ્રામ થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ અથવા ૯ મીલિ થાયામેથોક્ઝામ ૩૫ એફએસનો પટ

વધુ વાંચો.>>

સફેદમાખી (રૂગોજ સ્પાયરિલિંગ વ્હાઇટફ્લાય)

શરૂઆતમાં પુખ્ત સફેદમાખીની મોંજણી માટે થડ ઉપર પીળા રંગના ચીકણાં પીંજર લગાવવા. પ્રથમ તબક્કે આ જીવાતના નિયંત્રણ માટે માત્ર પાણી સાથે કોઇપણ ડિટર્જન્ટ પાઉડર ભેળવી

વધુ વાંચો.>>

જીવાત : દિવેલામાં લશ્કરી ઇયળનું નિયંત્રણ કેમ કરવું ?

ખેતરની ફરતે થોડા થોડા અંતરે દિવેલાના છોડ વાવવા જેથી માદા ફૂદા દિવેલાના પાન ઉપર ઈંડાં મૂકશે. આવા ઈંડાંના સમૂહવાળા પાન તોડી ઈંડાં સહિત પાનનો નાશ

વધુ વાંચો.>>

જીવાત : ફળમાખીની ઓળખ

આંબા અને જામફ્ળમાં ફ્ળમાખીની ચાર જાતિ બેકટ્રોસેરા ડોરસાલીસ, બેકટ્રોસેરા ઝોનેટા, બેક્ટ્રોસેરા કરેકટા અને બેકટ્રોસેરા ડાયવર્સી નુકસાન કરે છે. આ ફ્ળમાખી બદામી રંગની અને રંગીન ડાઘા

વધુ વાંચો.>>

કપાસની ગુલાબી ઇયળ

 ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત

વધુ વાંચો.>>

કંપનીન્યુઝ

કૃષિ પાકો

જીવાત : મરચીના ચુસીયા

 મરચીની રોપણી કરવાની હોય તે ખેતરમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી.  તંદુરસ્ત ધરૂ ઉછેરવા ધરૂવાડીયાની જમીનમાં

;new advadsCfpAd( 25006 );

પ્રાકૃતિક ખેતી

અળસિયાનું ખાતર : વિઘટનશીલ

અળસિયાનું ખાતર : વિઘટનશીલ કાબનીક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર

પ્રયોગ

પ્રયોગ

વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ.

Enable Notifications OK No thanks