
મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચીમાં ખુબ જ ઓછો વાયરસ આવે છે.
વિમલભાઈ પરસાણા મુ.ઢોલરા તા. જી. રાજકોટ મો. ૯૮૯૮૬ ૯૬૯૫૧ નામધારીની એનએસ ૨૭૦૧ મરચી વાવેતર કરેલું હતું. અત્યારે ૨૭૦૧માં ત્રીજી લીલા મરચાંની વીણી કરેલી છે. જેમાં મને
વિમલભાઈ પરસાણા મુ.ઢોલરા તા. જી. રાજકોટ મો. ૯૮૯૮૬ ૯૬૯૫૧ નામધારીની એનએસ ૨૭૦૧ મરચી વાવેતર કરેલું હતું. અત્યારે ૨૭૦૧માં ત્રીજી લીલા મરચાંની વીણી કરેલી છે. જેમાં મને
ખેત પેદાશની ગુણવત્તા આજે સારા ભાવ મેળવવા અને આયાત-નિકાસમા પાયાનો માપદંડ છે. ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદનની ગ્રાહકો તરફ્થી માંગ રહેતી હોય છે, જેમની ઊંચી કિંમત આપવા તૈયાર
મેહુલભાઇ રાણપરીયા મુ. ધોળીધાર, તા. ગોંડલ, જી. રાજકોટ, મારા અનુભવની તો હું શું વાત કરું હું તો હજી નાનો અને નવો ખેડૂત મારો તો શું અનુભવ
ખેત પેદાશોને અનુલક્ષીને ગ્રેડિંગના ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. દરેક પાકમાં ત્રણથી ચાર ગ્રેડ સુનિશ્ચિત કરવામા આવ્યા છે. જો ખેડૂતમિત્રો આ ધારા ધોરણોના આધારે ગ્રેડિંગ
કપાસના છોડને અનુકૂળ અને વધુ ઉત્પાદકતા મળે તે મુજબ સાંકડા ગાળે કપાસની વાવણી કરી એકમ વિસ્તારમાં વધુમાં વધુ છોડ સમાવવાની વાવેતર પદ્ધતિને સાંકડા ગાળે વાવેતર પદ્ધતિ
શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ? તો સૌથી પહેલું કામ તેને માટે એક આરામદાયક ગાદલું નાખવાનું
અરવિંદભાઈ દુદાણી મુ. મોવિયા તા. ગોંડલ જી. રાજકોટ મો. ૯૯૦૯૬ ૨૬૦૩૭. આ વર્ષની ખેતરની પરિસ્થિતિ જોતા ડ્રિઝલ પ્રતિમા મરચી માત્ર વધુ ઉત્પાદન જ નહીં, પણ બજાર
ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે ઉત્તમ સમય છે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય અને ન્યૂનતમ પવન હોય ત્યારે સોલારાઈઝેશન કરવામાં આવે તો
ડ્રોન ટેકનોલોજી આ મજૂરોની મોન્ઘાઈને અતિખેંચના સમયમાં આશિર્વાદ સમાન સાબિત થશે કારણ કે [૧] કેટલીયે વારનાં ઓચિંતાના વાતાવરણીય ફેરફાર ટાણે રોગ-જીવાતના અણધાર્યા હુમલા વખતે તાત્કાલીક
ટમેટામાં વિટામિન ડી હવે ના સંશોધન વૈજ્ઞાનિકો અને બ્રીડરો વિચારી રહ્યા છે કે હવેના ફળોને શાકભાજીમાં પોષક તત્વોની સાથે સ્વાદ પણ સારો હોય. તાજેતરમાં જ
ટોમેટો કોન્ફરન્સ આપણે ત્યાં હજુ ખેતીને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ મળ્યો નથી ખેડૂતો નવી નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ ને સમજવા અને શીખવા કોન્ફરન્સ કે મિટિંગમાં પૈસા
જીવાત નિયંત્રણ માટેની એક નવી પધ્ધતિ નેનો જંતુનાશક એટલે શુું?ખેતીપાકોને નુકશાન કરતી જીવાતો સામે રક્ષણ આપી ઉત્પાદન વધારવા તથા જંતુનાશકોના સક્રિય ધટકની અસરકારતા વધારવા અને
એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન ૧૦% ઇસી 25 મીલિ અથવા ફેનવાલરેટ ૨૦% ઇસી 15 મીલિ અથવા
પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન પામેલ અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને ઊંડો ખાડો કરી દાટી નાશ કરવાથી તેનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે. ફેરરોપણીના
કપાસના બીયારણને કીટનાશકની માવજત આપેલ હોવાથી લગભગ ૩૦-૩૫ દિવસ સુધી આ જીવાત સામે રક્ષણ મળે છે. વરસાદ ખેંચાતા આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થતી હોય છે.
સંપૂર્ણ અથવા વિભાજિત માતૃ અથવા અંગુલી રાઇઝોમ (ગાંઠ)નો ઉપયોગ વાવેતર માટે કરવામાં આવે છે. ૩૦ × ૧૫ અથવા ૩૦ x ૨૫ સે.મી.ના અંતરે વાવેતર કરવામાં
કર્ક્યુમા લોન્ગા : ભારતમાં સૌથી વધારે ઉગાડવામાં આવતી લોન્ગા પ્રકારની હળદર તરીકે ઓળખાય છે કર્ક્યુમા એરોમેટીકમ : તેમાં રહેલા તેલને કારણે અનોખી સુગંધ આવે છે
શિયાળાના મુખ્ય પાકો ઘઉં, લસણ, ડુંગળી, ચણા, રાયડો, જીરું વિગેરે પાકો માટે કૃષિ યુનિવર્સીટી દ્વારા થયેલ ભલામણ મુજબ જ ખાતરો વાપરવામાં આવે તો મહત્તમ ઉત્પાદન અને અધિકતમ નફો મેળવી શકાય અને સાથે સાથે જમીનની ઉત્પાદકતા પણ જાળવી શકાય.
ICAR- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ, નાગપુરના વૈજ્ઞાનિકોએ ચુસીયા પ્રકારની જંતુઓ (વ્હાઇટફ્લાય, એફિડ્સ અને થ્રીપ્સ)
મેઘમણી ક્રોપ ન્યુટ્રીશન એ મેઘમણી કેમિકલની ન્યુટ્રીશન ક્ષેત્રે પોતાના નેનો પાર્ટિકલ યુરિયા દવારા ભારતભરમાં નેનો
મહિકો કંપનીની તેજા-૪ અને તેજસ્વીની નામની બે મરચીની એફ વન જાત એક્સપોર્ટના વેપારીમાં ખુબ વખણાય
કોરોમંડલ ઇન્ટરનેશનલ નામની મૃરૂગપ્પા ગ્રુપની ખાતરની વિશાળ કંપનીએ તાજેતરમાં આંધ્રપ્રદેશના અને રંગારેડી જિલ્લામાં ડ્રોન દીદી
ઉનાળાની શરૂઆત છે ત્યારે પિયત પાણીનું મૂલ્ય ખેડૂતોને હવે સમજાય છે . ટીપે ટીપે પાણી
મેં નિધિ સીડ્સના મરચાં નિધિ ૫૦૫નું વાવેતર કર્યું તું, તેમાં ફૂલ વેલા આવ્યા, એકી સાથે
• ડ્રેગનફૂટ એક વેલા પ્રકારના ચાર છે તેને ઉપર ચઢાવવા માટે ટેકાની જરૂર પડે છે.
વરસાદ પછી ની માવજત – ૧૬
————–
મરચીની છોડમાં પ્રતિકારશક્તિ કેમ વધારવી ?
મરચીના રોપ માં અને ફેરરોપણી પછી ખાસ રીડોમિલનું ડ્રેન્ચિંગ ને ફૂગનો અને ચુસિયાની દવા છાંટીને
ટામેટાના ભાવ ફેબ્રુઆરી મહિના પછી વધે છે પરંતુ આ વર્ષે આખા દેશમાં ટામેટાની ખેતી છતીશગઢમાં
આજે ઘણા બધા લોકો કહે છે કે, શું કરીએ તો ૧૦૦ વર્ષ સુખાકારી રીતે જીવાય.
વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ.
એરંડાના પાકમાં સુકારાના લીધે ધણું મોટું નુકશાન થતું હોયછે, જેમાં છોડ ઊભા ને ઊભા સુકાઈ
● જમીનની જાળવણી માટે જમીનને વાવણી સિવાય ખેડ કરવાની નથી કે જેથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની
.
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for “Error Free” data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.
KRUSHI VIGYAN
UL-29, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road, RAJKOT, GUJARAT – INDIA – 360 002.
Tel/Fax: +91 9825229966
Email: info(at)krushivigyan.com, kvrajkot(at)gmail.com