aries agro

નમસ્કાર ખેડૂત મીત્રો,
રાસી સીડ્સ પ્રા. લી. વતી આપ સર્વે ખેડૂત મીત્રોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ જાણો છો કે રાસી સીડ્સ છેલ્લા ૫૦ વર્ષોથી કપાસના ઉચ્ચ સંશોધિત બિયારણો બનાવી આપના સુધી પહોંચાડે છે. અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો રાસી સીડ્સ દ્વારા ગામડે- ગામડે પાક નિદર્શન કાર્યક્રમો યોજી ખેડૂતોને આ વર્ષના રાસી સીડ્સના વિવિધ બિયારણોના પરિણામો દેખાડે છે. જેનો મુખ્ય હેતુ ખેડૂતો તેમના વિસ્તારની જમીન, પિયત વ્યવસ્થાને અનુકૂળ યોગ્ય બિયારણની પસંદગી કરી શકે. અમો આપને વિનંતી કરીએ છીએ કે જો આપના વિસ્તારમાં જ્યા પાક નિદર્શન કાર્યક્રમ યોજાય ગયો તે ખેડૂતની અચૂક મુલાકાત લેવી જેથી તમને બિયારણ પસંદગીની સાથે ખાતર વ્યવસ્થાપન, ગુલાબી ઈયળના નિયંત્રણ તેમજ પરિસ્થિતિને અનુકુળ કપાસના પાક માટે યોગ્ય દવા વિશેની માહિતી મળશે. તેમજ અહીં અમો એ વિવિધ જાતોની માહિતી આપી છે.

Total Meeting-: 294 | Farmer covered-: 18699 ખેડૂતોએ લીધી મુલાકાત
Village Covered-: 740 | Dealer Covered -: 653


રાસી પ્રાઈમ ઃ મોટા અને ભરાવદાર જીંડવા, બધીજ ચૂસિયા જીવાત સામે સહનશીલ, વધુ અને વજનદાર જીંડવા લાગે, વધું ઉત્પાદન આપતી જાત, વિણવામાં સહેલું જેથી મજૂરી ખર્ચ ઓછો
રાસી નિયો ઃ ખિલામુળ વાળી જાત હોવાના લીધે વિષમ પરિસ્થિતિમાં પણ ટકી શકે છે. તેમજ આ જાતમાં સતત ફાલ જોવા મળે છે. ચૂસીયા જીવાત સામે પ્રતિકાર છે. જેથી દવાનો ખર્ચ પણ ઓછો થાય છે. વજનદાર કપાસ જોવા મળે છે અને વિણવામાં પણ એક દમ સરળ છે. છોડ એકદમ લીલો રહે છે. નીચેથી અને વધુ જિંડવા લેવાની ક્ષમતા છે. વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતી વેરાયટી છે.
RCH ૬૫૯ ઃ મોટા અને વજનદાર જીંડવા, વિણવામાં સરળ, મધ્યમ દિવસોમાં પાકે, શિયાળુ પાક માટે યોગ્ય, વધુ ઉત્પાદન,
Rasi Magic ઃ મોટા અને વજનદાર જીંડવા, વિણવા માં સહેલુ, જીંડવા નો વજન વધારે, વધુ ઉત્પાદન, છેલ્લે સુધી લીલો છોડ, ચુસીયા જીવાત સામે સહનશીલ
RCH ૭૯૭ ઃ વહેલી પાકતી જાત અને ખુલ્લો છોડ, વધુ ઉત્પાદન, ટૂંકા ગાળાના વાવેતર માટે
અનુકૂળ, લીલી પોપટી સામે સહનશીલ, વધુ જીંડવા લાગવાની ક્ષમતા
રાસી સ્વિફ્ટ ઃ વહેલી પાકતી જાત., બીજો પાક સમયસર કરી શકાય, પહેલા ફાલ માં જ ૭૦ % ઉત્પાદન., ખુલ્લો અને ઉભડો છોડ, ચુંસિયા જીવાત સામે સહનશીલ
વધુ માહિતી માટે આપના વિસ્તારના રાસી સીડ્સના પ્રતિનિધિનો અવશ્ય સંપર્ક કરો. મો. ૯૪૨૭૭ ૧૮૦૩૫

વધુ માહિતી માટે નીચે આપેલ ફોર્મ ભરો.

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત

વધુ વાંચો....

પાક સંરક્ષણ : કપાસના પાનના ધાબા

કપાસના પાનની ઉપરૅની સપાટી પર કાળા રંગની ફૂગની હાજરી જણાતાં ઘણી વખત ખેડૂતો અજાણતા તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. તે યોગ્ય નથી. મોલો અને સફેદમાખી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતો

વધુ વાંચો....

જીવાત : કપાસની ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

વધુ વરસાદ પછી સુકારાની અસર પામેલ છોડની ફરતે શું માવજત આપવી જોઈએ ?

વધુ વરસાદ પછી સુકારાની અસર પામેલ છોડની ફરતે ૩% પોટેશિયમ નાઈટ્રેટ અથવા 1 % યુરીયાના દ્રાવણ રેડવુ આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતના ૧૨ કલાકમાં જ કરવી. ૨% ડીએપી + ૧% KCl (પોટાશ

વધુ વાંચો....

કંપની ન્યુઝ : બીજનું મહત્વ – સફળ ખેતીનો મજબૂત પાયો નિધી દિવેલા બીજ

ખેતીમાં જમીન, પાણી, ખાતર અને ખેડૂતની મહેનત જેટલું જ મહત્વ ગુણવત્તાયુક્ત બીજનું છે. ઉત્તમ બીજ માત્ર સારો ઉગાવો જ આપતું નથી, પરંતુ પાકને મજબૂત બનાવે છે, રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે

વધુ વાંચો....

કૃષિ વિજ્ઞાન મરચીની ખેતી પાળા, મ્લચીંગ અને ડ્રિપ આધારિત કરવાનો આગ્રહ શા માટે રાખે છે ?

પાકમાં પાણીના ભરાવા થી અથવા ભૂલથી લોંઠું પિયત આપવાથી છોડમાં ઓક્સિજનનો તણાવ ઉત્પન્ન થાય છે, જે સુકારા (વિલ્ટ) લાવે છે. આજનું કૃષિ વિજ્ઞાન કહે છે કે સપાટ ક્યારાને બદલે રેઈઝ બેડ એટલે

વધુ વાંચો....

બાયોચાર એટલે શું ?

બાયોચાર = બાયો (એટલે કે જૈવિક) + ચાર (એટલે કે કોલસો) બાયોચાર (જૈવકોલ / જૈવિક કોલસો) એ બાયોમાસ (કૃષિ અવશેષો) ના કાર્બોનાઇઝેશનમાંથી મેળવવામાં આવેલ ઘન પદાર્થ છે. બાયોચારની પરમાણુ રચનાને કારણે, તે

વધુ વાંચો....

કંપની ન્યુઝ : ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા)નું નવું અસરકારક નિદામણનાશક – અલ્ટેર વિષે જાણો ?

ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) દ્વારા ડાંગરનું અસરકારક નિદામણનાશક – અલ્ટેર ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ કુમાર અગ્રવાલે જણાવ્યું છે કે: “અમને ભારતમાં અમારા ભાગીદારો નિસાન કોર્પોરેશાન જાપાનનું ઉત્પાદન અલ્ટેર રજૂ કરતા આનંદ થાય

વધુ વાંચો....

પાકમાં પાણી ભરાઈ રહેવાથી છોડ ઉપર શું અસર થાય છે.

આજે એક વાચક મિત્રનો જવાબ . જે વિસ્તારમાં વરસાદ વધુ પડે ત્યાં સપાટ ક્યારા હોય તો તે જમીન પર ઉગાડેલ પાકમાં પાણી ભરાઈ રહેવાથી છોડની દેહધાર્મિક ક્રિયાઓ અટકવાથી વૃદ્ધિ અને વિકાસ પર

વધુ વાંચો....

એક એવા ઉદ્યોગપતિ જે કેનેડાથી પરત ફર્યા અને શરૂ કરી જૈવિક ખાતરની કંપની

ડો. નરેન્દ્ર ઘેલાણી અને તેમના સંતાનો દ્વારા એગ્રિકોન ન્યુટ્રીટેક કંપની થકી “ઝેર મુક્ત ખેતી,” તરફ મહત્વપૂર્ણ યોગદાનદેશના કૃષિ ક્ષેત્રમાં ઝેરમુક્ત અને ટકાઉ ખેતી માટે મહત્વપૂર્ણ કામગીરી એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ કરી રહ્યું છે.

વધુ વાંચો....

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત

વધુ વાંચો....

કંપની ન્યુઝ : હેક્ટર ૨૭ – જમીનની તંદુરસ્તીનું રક્ષણ – સફળ ખેતીનું પ્રથમ પગલું.

હેક્ટર 27 સાથે જમીનજન્ય રોગો, જીવાતો અને નેમાટોડેથી સંપૂર્ણ સુરક્ષા ખેતીમાં સારું ઉત્પાદન મેળવવા માટે માત્ર ગુણવત્તાવાળા બીજ અને ખાતર પૂરતા નથી. જમીનમાં રહેલા વિવિધ ફૂગજન્ય રોગો, હાનિકારક જીવાતો તેમજ નેમાટોડ પાકને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks