aries agro

વેદા ધર્મા ગોલ્ડ
ચીમનભાઈ નાથુભાઈ કયાડા, ગામઃ દેવકી ગાલોલ, તા. જેતપુર જી. રાજકોટ મો. ૯૪૨૬૧ ૮૫૦૭૧

સૌ ખેડૂત મિત્રોને જાણવું છું કે મેં મારા ખેતરમાં વેદા સીડ્સ સાયન્સ પ્રા. લી. કંપનીની કપાસની જાત વેદા ધર્માગોલ્ડ બીજી ઈંઈં નું વાવેતર કરેલું છે. આ કપાસની જાતની મુખ્ય વિશેષતાઓ તમને જણાવું તો આ વર્ષે આ કપાસ ખુબ જ મજબુત ડાળીઓ ધરાવતો હોવાથી તે પાકની પરિપક્વતા સમયે પણ સીધી સ્થિતિ ઉભા રહે છે. અને પ્રતિકુળ આબોહવા અને પરિસ્થિતિઓ સામે પણ રક્ષણ આપે છે. સંપૂર્ણ રીતે ખુલેલા મોટા જીંડવા હોવાથી વીણવાનો ખર્ચ ઘટાડે છે. આ વેરાઈટી સારી જમીનમાં વાવેતર કરવું. આ વેરાઈટીમાં નીચેથી લઇ ઉપર સુધી એક સરખી સીરીઝમાં જીંડવા જોવા મળે છે. ખીલા મૂળ વાળી વેરાઈટી છે. આ વર્ષે હેવી તાપમાન અને વરસાદ હોવા છતાં ઉત્પાદનની વાત કરું તો મેં અત્યાર સુધીમાં બે વીણી કરી લીધી છે. એકરે ૬૫ થી ૭૦ મણ ઉતારી લીધેલ છે અને ૨૫ થી ૩૦ મણ એકરે નીકળે એવો અંદાજ છે. તો આવા વર્ષે પણ સારું ઉત્પાદન મળેલ છે. રોગ પ્રતિકારક શક્તિ સારી તો સૌં ખેડૂત મિત્રોને હું ભલામણ કરું છું કે વેદા ધર્માગોલ્ડ બીજી ઈંઈં વાવેતર કરવું. કંપનીના પ્રતિનિધિ ગુજરાત ડેપ્યુટી જનરલ મેનેજર ધર્મેન્દ્ર પટેલ મો. ૮૨૩૮૭ ૨૧૪૬૮

વેદા પ્લેટીનમ બીજી II
દીપકભાઈ ઈશ્વરભાઈ પટેલ ૂ ગામ ઃ વાઘગઢ તા. ધ્રાંગધા જી. સુરેન્દ્રનગર મો. ૯૪૨૯૩ ૪૦૨૨૮

સૌ ખેડૂતમિત્રોને જાણવું છું કે મેં મારા ખેતરમાં વેદા સીડ્સ સાયન્સ પ્રા. લી. કંપનીની કપાસની જાત વેદા પ્લેટીનમ બીજી ઈંઈંનું વાવેતર કરેલુ છે. આ કપાસની જાતની મુખ્ય વિશેષતાઓ તમને જાણવું તો આ વર્ષે કપાસ ઉપર હેવી તાપમાન અને વરસાદ હતું અને ગુલાબી ઈયળનો એટેક પણ વેદા પ્લેટીનમ બીજી ઈંઈં વેરાઈટી તેને સહન કરવામાં સક્ષમ છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ટૂંકા સમયમાં અને વહેલી પાકતી કપાસ હાઈબ્રીડ જાત રવિ સીઝનનો પણ લાભ મળે છે. આ વર્ષેના ઉત્પાદનની વાત કરું તો મને એકરે ૬૫ થી ૭૦ મણનું ઉત્પાદન મળેલ છે. તો સૌ ખેડૂત મિત્રોને હું ભલામણ કરું છું કે વેદા સીડ્સ સાયન્સ પ્રા. લી. કંપની વેદા પ્લેટીનમ બીજી ઈંઈં વાવેતર માટે ભલામણ કરું છું .
આ વેરાઈટીની બીજી ખાસિયત નીચેથી લઇ ઉપર સુધી નજીક નજીક જીંડવા અને પાંચ પેસીનો ડાફ્કો અને એક પેસીની અંદર કપાસિયા ૮ થી ૯ જોવા મળે છે. અને તાર લંબાઈ વાળો હોય છે.
કંપનીના પ્રતિનિધિ રિજ્યોનલ મેનેજર પ્રદીપ કાનાણી મો. ૭૯૯૦૦ ૨૨૯૫૩ સેલ્સ ઓફિસર – હાદિર્ક સોલંકી રાજકોટ ૯૬૬૪૫૯૬૧૮૨

વધુ માહિતી માટે નીચે આપેલ ફોર્મ ભરો

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત

વધુ વાંચો....

પાક સંરક્ષણ : કપાસના પાનના ધાબા

કપાસના પાનની ઉપરૅની સપાટી પર કાળા રંગની ફૂગની હાજરી જણાતાં ઘણી વખત ખેડૂતો અજાણતા તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. તે યોગ્ય નથી. મોલો અને સફેદમાખી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતો

વધુ વાંચો....

જીવાત : કપાસની ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

વધુ વરસાદ પછી સુકારાની અસર પામેલ છોડની ફરતે શું માવજત આપવી જોઈએ ?

વધુ વરસાદ પછી સુકારાની અસર પામેલ છોડની ફરતે ૩% પોટેશિયમ નાઈટ્રેટ અથવા 1 % યુરીયાના દ્રાવણ રેડવુ આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતના ૧૨ કલાકમાં જ કરવી. ૨% ડીએપી + ૧% KCl (પોટાશ

વધુ વાંચો....

કંપની ન્યુઝ : બીજનું મહત્વ – સફળ ખેતીનો મજબૂત પાયો નિધી દિવેલા બીજ

ખેતીમાં જમીન, પાણી, ખાતર અને ખેડૂતની મહેનત જેટલું જ મહત્વ ગુણવત્તાયુક્ત બીજનું છે. ઉત્તમ બીજ માત્ર સારો ઉગાવો જ આપતું નથી, પરંતુ પાકને મજબૂત બનાવે છે, રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે

વધુ વાંચો....

કૃષિ વિજ્ઞાન મરચીની ખેતી પાળા, મ્લચીંગ અને ડ્રિપ આધારિત કરવાનો આગ્રહ શા માટે રાખે છે ?

પાકમાં પાણીના ભરાવા થી અથવા ભૂલથી લોંઠું પિયત આપવાથી છોડમાં ઓક્સિજનનો તણાવ ઉત્પન્ન થાય છે, જે સુકારા (વિલ્ટ) લાવે છે. આજનું કૃષિ વિજ્ઞાન કહે છે કે સપાટ ક્યારાને બદલે રેઈઝ બેડ એટલે

વધુ વાંચો....

બાયોચાર એટલે શું ?

બાયોચાર = બાયો (એટલે કે જૈવિક) + ચાર (એટલે કે કોલસો) બાયોચાર (જૈવકોલ / જૈવિક કોલસો) એ બાયોમાસ (કૃષિ અવશેષો) ના કાર્બોનાઇઝેશનમાંથી મેળવવામાં આવેલ ઘન પદાર્થ છે. બાયોચારની પરમાણુ રચનાને કારણે, તે

વધુ વાંચો....

કંપની ન્યુઝ : ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા)નું નવું અસરકારક નિદામણનાશક – અલ્ટેર વિષે જાણો ?

ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) દ્વારા ડાંગરનું અસરકારક નિદામણનાશક – અલ્ટેર ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ કુમાર અગ્રવાલે જણાવ્યું છે કે: “અમને ભારતમાં અમારા ભાગીદારો નિસાન કોર્પોરેશાન જાપાનનું ઉત્પાદન અલ્ટેર રજૂ કરતા આનંદ થાય

વધુ વાંચો....

પાકમાં પાણી ભરાઈ રહેવાથી છોડ ઉપર શું અસર થાય છે.

આજે એક વાચક મિત્રનો જવાબ . જે વિસ્તારમાં વરસાદ વધુ પડે ત્યાં સપાટ ક્યારા હોય તો તે જમીન પર ઉગાડેલ પાકમાં પાણી ભરાઈ રહેવાથી છોડની દેહધાર્મિક ક્રિયાઓ અટકવાથી વૃદ્ધિ અને વિકાસ પર

વધુ વાંચો....

એક એવા ઉદ્યોગપતિ જે કેનેડાથી પરત ફર્યા અને શરૂ કરી જૈવિક ખાતરની કંપની

ડો. નરેન્દ્ર ઘેલાણી અને તેમના સંતાનો દ્વારા એગ્રિકોન ન્યુટ્રીટેક કંપની થકી “ઝેર મુક્ત ખેતી,” તરફ મહત્વપૂર્ણ યોગદાનદેશના કૃષિ ક્ષેત્રમાં ઝેરમુક્ત અને ટકાઉ ખેતી માટે મહત્વપૂર્ણ કામગીરી એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ કરી રહ્યું છે.

વધુ વાંચો....

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત

વધુ વાંચો....

કંપની ન્યુઝ : હેક્ટર ૨૭ – જમીનની તંદુરસ્તીનું રક્ષણ – સફળ ખેતીનું પ્રથમ પગલું.

હેક્ટર 27 સાથે જમીનજન્ય રોગો, જીવાતો અને નેમાટોડેથી સંપૂર્ણ સુરક્ષા ખેતીમાં સારું ઉત્પાદન મેળવવા માટે માત્ર ગુણવત્તાવાળા બીજ અને ખાતર પૂરતા નથી. જમીનમાં રહેલા વિવિધ ફૂગજન્ય રોગો, હાનિકારક જીવાતો તેમજ નેમાટોડ પાકને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks