કૃષિ વિજ્ઞાન મરચી બીજ પસંદગી વિશેષાંક: આજ ની કંપની વિશ્વાસ સીડ્સ
કંપની સાથે સીધી વાત કરવા અહી ક્લિક કરો. કંપની સાથે સીધી વાત કરવા અહી ક્લિક કરો. કંપની સાથે સીધી વાત કરવા અહી ક્લિક કરો.
પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૧
● પ્રાકૃતિક ખેતીને “ઓછામાં ખર્ચની કુદરતી ખેતી” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના મૂળભૂત સિદ્ધાંત મુજબ ખેડૂતે બહારના સંસાધનો બિલકુલ જ વાપરવાના નથી અને તેની
વડોદરાની પ્રખ્યાત કંપની એગ્રીલેન્ડની નવી પ્રોડક્ટ – સ્માર્ટ કેલ્ફોસ
સ્માર્ટ કેલ્ફોસ એક સ્પેશિયલ ફોસ્ફોરસ છે અને પ્રક્રિયા દરમ્યાન કેલ્સિયમ અને નાઇટ્રોજનનું પ્રસ્થાપન થવાથી પાકને એક સાથે ત્રણ તત્વો મળે છે. આ ત્રણેય તત્વો પાનમા
પાકસંરક્ષણ વિશેષાંક : ફ્લુફેનોક્ઝુરોન
ફ્લુફેનોક્ઝુરોન એક કથીરીનાશકની સાથે સાથે કીટનાશક તરીકે પણ કામ કરે છે. પરંતુ કૃષિમાં તે મુખ્યત્વે કીટનાશક કરતાં કથીરીનાશક તરીકે વધુ પ્રચલિત છે. આ કથીરીનાશક સૌ
પ્રાકૃતિક ખેતી : અમૃતપાણી એટલે શું ?
૧૦૦ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ, ૧૦૦ લિટર ગૌમૂત્ર અને ૫૦૦ ગ્રામ ગોળને ૫૦૦ લિટરની ક્ષમતાવાળા (બંધ મોઢાવાળા) ડ્રમમાં ૩૦૦ લિટર પાણી સાથે મિશ્ર કરી અને
શિયાળું મકાઇમાં પાનનો સૂકારો/ ટર્સીકમ લીફ બ્લાઇટ
રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા અથવા લીમડાના પાનનો અર્ક ૧૦ ટકા (૧ લિટર/૧૦ લિટર પાણી)નો છંટકાવ વાવણીના ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ દિવસે કરવો અથવા
ટીટોડીના પગની રચના – ટીટોડીબાઈ
ટીટોડીના પગની રચના ટીટોડીબાઈના પગમાં હોય માત્ર ત્રણ જ આંગળા અને એય પાછા ત્રણે ત્રણ આગળના જ ભાગે પાછળ એકપણ નહીં ! તેથી ઝાડ પર
હળદરનો આહારમાં સમાવેશ રોજ કરો
ભારતીય આહારમાં અનેકવિધ બનાવટોમાં તેનો મસાલા તરીકે ઉપયોગ થાય છે. હળદરનો ઉપયોગ પ્રાચીનકાળથી સંધિવાનો દુઃખાવો દૂર કરવા માટે થાય છે. વિશેષમાં સંશોધનથી જાણવા મળેલ છે
મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા સારી ક્વોલિટીનું મરચું થાય છે.
લાલજીભાઈ અરજણભાઈ સાવલિયા મુ. ઘોઘાવદર તા.ગોંડલ, જી. રાજકોટ મો. ૯૯૭૯૨ ૭૫૩૨૬ મે ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા જાતનું વાવેતર કરેલ હતું. મને આ જાતમાંથી ખુબ
જીવાત : ભીંડાના છોડમાં તડતડિયાંનું નિયંત્રણ કેવી રીતે કરવું ?
ભીંડાના છોડમાં તડતડિયાંનું અસરકારક નિયંત્રણ કરવા માટે વર્ટીસીલીયમ લેકાની નામની ફગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે
ફણસી એક મહત્વનો કઠોળ પાક
● ફણસી એક મહત્ત્વનો કઠોળ પાક છે, મુખ્યત્વે લીલી શિંગો તથા દાણા માટે થાય છે. ફાણસીની લીલી શિંગોનો ઉપયોગ શાક બનાવવા તથા સૂકાયેલા દાણાનો ઉપયોગ
મગફળીમાં ટીક્કા રોગ નિયંત્રણ
સારી ગુણવત્તાવાળા અને નુકસાન વિનાના બીજનો જ વાવેતરના ઉપયોગમાં લેવા જોઈએ. મગફળી ફોલીને તેના બીજને ભેજવાળી જગ્યામાં રાખવા નહીં. બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બીજની
ટામેટા : નીંદણ નિયંત્રણ
ટામેટીની પાકમાં નીંદણ નિયંત્રણ માટે હેક્ટર દીઠ ૦.૭૦ કિ.ગ્રા. મેટ્રીબ્યુઝીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બજારમાં મેટ્રીબ્યુઝીન લભ્ય ન હોય તો હેકટર દીઠ ૧:૧૨૫
.
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for “Error Free” data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.
KRUSHI VIGYAN
UL-29, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road, RAJKOT, GUJARAT – INDIA – 360 002.
Tel/Fax: +91-281-2229966, 9825229966
Email: info(at)krushivigyan.com, kvrajkot(at)gmail.com