છંટકાવ માટે પંચગવ્યનો ઉપયોગ :૨૦ લિટર પંચગવ્યને ૫૦૦ લિટર પાણીમાં મિશ્ર કરીને (એટલે કે ૩ ટકા પંચગવ્ય) એક હેક્ટર વિસ્તારમાં છોડ ઉપર છાંટીને આપી શકાય
પર્યાવરણ બદલાય રહ્યું છે , ગ્લોબલ વોર્મિંગના આ કાળમાં રોગ જીવાતની નવી પ્રજાતિ સામે આવીને ઉભી રહેવાની છે, આજે પણ અનેક કીટકો એવા છે કે
ફળો માટે સોર સુકવણી યંત્ર એટલે શું ?
વૈજ્ઞાનિક ઢબે સૂરજની ગરમીથી પદાથમાંનો ભેજ દૂર કરતા સાધનને સૌર સુક્વણીયંત્ર કે સોલર ડ્રાયર કહે છે. વૈજ્ઞાનિક સુક્વણીની પદ્ધતિ આકર્ષક તેમજ આરોગ્યપ્રદ છે. વળી વૈજ્ઞાનિક
ઘણા ખેડૂત ભાઈઓ જરૂરી માત્રા કરતા વધુ બીજ વાપરે છે
ઘણા ખેડૂત ભાઈઓ જરૂરી માત્રા કરતા વધુ બિયારણ ખરીદી રાખે છે. વાવેતર સમયે ભલામણ કરતા વધુ બિયારણ વાવે છે. દરેક છોડને પુરતું પોષણ મળતું નથી
તરબૂચ – ટેટીમાં વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ક્યારે અને કેટલો કરવો જોઈએ ?
સામાન્ય રીતે તરબૂચના વેલામાં શરૂઆતમાં નર પુષ્પની સંખ્યા વધારે અને માદા પુષ્પની સંખ્યા ઓછી હોય છે. આ માટે ઇથેફોન ૫૦ થી ૧૦૦ મિ.ગ્રા/લીટર અથવા જીબ્રાલીક
મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીમાં ભાવ ખુબ સારા મળે છે.
હું ઘણા સમયથી પ્રજ્વલ્લા મરચીનું વાવેતર કરું છું. પ્રજ્વલ્લા મરચીના છોડની ઊંચાઈ ૪.૫ ફૂટ થાય છે. બીજી વેરાઈટી કરતા ખુબજ ઊંચાઈ થાય છે. મને ખાસ
ખેતરની વાત : આ વર્ષે હવે પછીનો કૃષિમેળો કયાં થવાનો છે?
નવા સાધનો જોવા હોય અને તેના વિશે વધુ જાણવું હોય અથવા ખેતીમાં આવી રહેલી નવી નવી મશીનરી, ડ્રીપ ઈરીગેશન, ટ્રેકટરો, વિદેશની ખેતી એવું બધું જાણવા
કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વાંચીને બીજા ખેડૂતો સાથે અને
.
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for “Error Free” data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.
KRUSHI VIGYAN
UL-29, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road, RAJKOT, GUJARAT – INDIA – 360 002.
Tel/Fax: +91-281-2229966, 9825229966
Email: info(at)krushivigyan.com, kvrajkot(at)gmail.com