G-ESPWZK9WMW

ગુલાબી ઇયળથી ડરવાની જરૂર નથી – સમયસર પગલા લો. ચાલો ગુલાબી ઈયળનું જીવનચક્ર સમજીએ. સુશુપ્ત અવસ્થામાં પડી રહેલ કોશેટામાંથી બહાર આવેલું ભુખરા રંગનું અને ઝાલરવાળી પાંખો ધરાવતું કદમાં ખૂબ નાનું-કૂદું પોતાની પેઢી આગળ વધારવા ફૂલ ભંમરીમાં ઇંડા મૂકે છે. ફુદાની આ અવસ્થા ૨ થી ૪ દિવસમાં પૂર્ણ થાય છે. કુદાના ઉપદ્રવની જાણકારી મેળવવા માટે ગુલાબી ઈયળની લ્યુર વાળા એગ્રીલેન્ડ કંપનીના ફેરોમોન ટ્રેપ લગાડવાથી કુદાની હાજરીની જાણકારી મળી શકે છે. જો કુદા ટ્રેપમાં પકડાય તો ઈંડાનાશક સિન્થેટિક પાઇરેથ્રોઇડ દવાનો છંટકાવ શરૂ કરવો જોઈએ. ડેલ્ટામેથ્રીન સાથે પ્રોફેનોફોસ વગેરે.. કુદા અવસ્થા : કોશેટોમાંથી નીકળેલ ગુલાબી ઈયળનું ઝાલર વાળી પાંખ ધરાવતું બદામી રંગનું ફૂદું રાત્રે ફૂલ ભમરી, ચાંપવા, કળીમાં ઈંડા મૂકે છે. ગુલાબી ઈયળની હાજરીની જાણ મેળવવા વિઘે ૪ ફેરોમોન ટ્રેપ લગાડો.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

કૃષિ માહિતીનો ખજાનો

aries agro
aries agro

આંબામાં નવીનીકરણ (રીઝુવીનેશન) કયારે કરી શકાય ?

આંબામાં નવીનીકરણ ખાસ કરીને જુના, ઓછા ઉત્પાદન આપતા બગીચા અથવા દેશી જાતોમાં નવીનીકરણ કરી શકાય. આંબામાં નવીનીકરણ કરવા માટેનો યોગ્ય સમય ચોમાસું પુરું થયા બાદ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી બીજ પસંદગી : નામધારી સીડ્સ મરચીની લંબાઈ ખુબ સારી થાય છે.

મેં નામધારી કંપનીની NS-2549 જાતનું વાવેતર કરેલ છે. મને આ જાતમાંથી વીઘે 35 મણનો ઉતારો આવેલ છે. નામધારી NS-૨૫૪૯ જાત સારું ઉત્પાદન આપે છે. અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે

તમને સમાચાર મળ્યા ? વૈજ્ઞાનિકો કહે છે કે આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે . અલીનીનોની અસર કહોકે બદલાય રહેલા હવામાન કહો કે પછી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

૧૫ જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં વરસાદ પડે તો શું કરવું ?

ઘાસચારાના પાકો તરીકે મકાઇ, ગુંદરી જુવાર, સોલાપુરી જુવાર તેમજ દિવેલા, તલ પૂર્વા-૧ અને ટૂંકા જીવન કાળ વાળા પાકોનું વાવેતેર કરવું જો જુલાઇ અંત સુધીમાં વરસાદની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વાવાઝોડાથી ઉથલી પડેલ વૃક્ષોને બચાવી લેવાનો ઉપાય શું છે ?

વાવાઝોડાથી ઉથલી પડેલ વૃક્ષોને બચાવી લેવાનો ઉપાય વૃક્ષ ભાંગી જાય કે ઊથલી પડે એટલે તે સાવ મરી જતું નથી. તેને મૂળ સમેત ખોદી લેવાને બદલે,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતીમાં આવતી સમસ્યાના નિરાકરણ માટે જોઈએ કોઠાસુઝ.

ખેતીમાં આવતી સમસ્યાના નિરાકરણ માટે જોઈએ કોઠાસુઝ, ઝડપી નિર્ણય અને સમયસરનું સંચાલન, ભલેને પછી તમે ભાગીયા દ્વારા ખેતી કરાવતા હો પણ અંતે તો તમે તમારા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મોલોમશી, તડતડિયા (લીલી પોપટી), થ્રીપ્સ, સફેદમાખી અને લાલ કથીરી

મગફળી માં ચુસિયા પ્રકારની જીવાતોમાં મુખ્યત્વે મોલો-મશી, તડતડિયા (લીલી પોપટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરીનો ઉપદ્રવ વધારે હોય છે. આ કીટકો પાનમાંથી રસ ચુસી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મગફળીના થડનો કોહવારો

પાક ફેરબદલી કરવી, એકની એક જમીનમાં મગફ્ળીનું વાવેતર કરવું નહીં. સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરો જ વાપરવા. ટ્રાયકોડર્મા હારજીયાનમ ૨.૫ કિ.ગ્રા./હેક્ટર જમીનમાં વાવેતર સમયે ચાસમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો