વાવણી થાય ત્યારે શા માટે વાવવાનું કહે છે ?

વાવણી થાય ત્યારે કપાસ શા માટે વાવવાનું કહે છે ? : કપાસની આગોતરી વાવણી કરશો તો તમારા કપાસમાં કુલ ચાંપવા વહેલા આવશે. ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી જે અત્યારે આવી છે તેના કૂદાં વહેલા નીકળેલા ચાપવામાં ઈંડા મૂકવાની તક મળશે. જેથી ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધુ ને વધુ ફેલાશે. હવે આગોતરો કપાસ કરાય નહિ પણ આપણે કોઈનું માનીયે ખરા ! ગયા વર્ષે આવી નહિ એટલે સમજ્યા કે આ તો ગઈ ? રોઝેટેડ કુલ : કપાસનું ફુલની પાંદડીઓ બિડાયેલી, ફુગા જેવી (રોઝેટેડ કુલ) જેવી થઈ ગઈ હોય તો સમજવું કે ફૂલમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ છે. ઈંડા માંથી બંનેલ ઈયળ પાતળી વાળ જેવી સફેદ અને કાળા માથાવાળી હોય છે અને પરાગરજ ખાઈને જીવે છે. રોઝેટેડ કુલ વીણી લેવા અને સળગાવી દેવા . આ સમયે સિન્થેટીક પાયરેટ્રોઈડ છંટકાવ શરૂ કરવો. (સાયપરમેથ્રીન + પ્રોફેનોફોસ અથવા કલોરોપાયરીફોસ – લેમડાસાયલોથ્રીન)

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements
aries agro

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
Advertisements
aries agro

આંબામાં કલ્ટાર આપવું હોય તો કયારે, કેટલું અને કઈ રીતે આપવું ?

અનિયમિત ફળતી આંબાની જાતોને નિયમિત ફૂલ લાવવા માટે જુલાઈના છેલ્લા અઠવાડિયા અથવા ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં પેકલાબ્યુટ્રાઝોલ ર૫ એસ.સી. (ર૦ મિ.લી. / ૧૦ થી ૧૫ લી.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી…

ડ્રેગનફ્રૂટમાં પરાગનયન કરવાથી ફાયદો થાય.
શાકભાજીમાં મંડપથી થતા ફાયદાઓ
યુરિયા પ્રક્રિયા દ્વારા ઘાસચારાની ગુણવત્તા વધારવા
ઘાસચારામાં રહેલ ઝેરી તત્વોની પશુઓને કેમ બચાવવા.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત: માં કાબરી ઇયળનું નિયંત્રણ

ભીંડાની દરેક વીણી વખતે કાબરી ઈયળથી નુકસાન પામેલ ફળો ઉતારી લેવા. નુકસાનવાળા ઘરડા ભીંડા છોડ પર રહેવા દેવા નહીં. ઉપરાંત વીણી કરેલ ભીંડામાંથી આ જીવાતથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પોષક તત્વો : ના પાકોમાં પોષક તત્વો આપવા શા માટે જરૂરી ?

ઉત્તર ગુજરાતના લોહતત્ત્વની ઉણપવાળી જમીનમાં બટાટા ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત મલ્ટી માઈક્રોન્યુટ્રીઅન્સ મિક્સર ગ્રેડ-૨ (કે જેમાં લોહ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ત્યારે કરશું શું ? ભાગ ૬ ખેતી નબળી થવાના કુદરત સર્જિત કારણો

ખેતીનો વ્યવસાય જ સંપૂર્ણપણે કુદરતી પરિબળો પર આધારિત છે. ખેતીમાં વરસાદની ‘ઘટ’ તો નડે જ, પણ એની ‘વધ’ પણ નડે બોલો ! ઊભી મોલાતમાં રોગ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

અળસિયાનું : વિઘટનશીલ

અળસિયાનું ખાતર : વિઘટનશીલ કાબનીક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહે છે. તેમાં ૧.૭૫-૨.૨૫% નાઈટોજન, ૧.૫૦-૨.ર૫% ફોસ્ફરસ અને ૧.ર૫-૨.૦૦% પોટાશ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જમીન હશે તો ટેકનોલોજીના આ યુગમાં ખેતી ફરી ખેતી સજીવન થશે

ઘણા ખેડૂતો જમીન વેચી રહ્યા છે , જમીન આપણને બાપદાદાએ વારસાઈમાં દીધી છે.જમીન હશે તો ટેકનોલોજીના આ યુગમાં ખેતી ફરી ખેતી સજીવન થશે જોજો એક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઊંડા તળનાં નઠારાં પાણીથી પાકને અપાય ?

નઠારાં પાણીથી પાકને પિયત “વધુ પાણી તો વધુ ઉત્પન્ન” ના ખોટા ગણિતે જ પહેલા કૂવાના તળ તળિયે પહોંચાડ્યા પછી બોરવેલની ભેર લઇ ધરતીનું પેટાળ વિંધવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks