

ખેતીમાં કંઈક નવું કરવું કે જુનું જાળવી રાખવું ?
ખેતીમાં બળદનું સ્થાન નાનાં ટ્રેકટરો લઈ રહ્યાં છે. રા.ખાતરોનો વપરાશ ખૂબ પણ હમણાંથી તેનાં ભાવો ખૂબ વધ્યા હોઈ, ખેડૂતો ખેતીની પેદાશોને સળગાવી દેવાને બદલે તેને રોટાવેરથી કટીંગ કરી સેન્દ્રીય ખાતરમાં
ઉનાળુ તલ અને આબોહવા:
તલના પાકને ઉષ્ણ અને સમશીતોષ્ણ હવામાન વધુ માફક આવે છે. સામાન્ય રીતે હુંફાળું અને ગરમ હવામાન વધુ અનુકૂળ આવે છે. તલને ઉનાળામાં લેવામાં આવે તો છોડનો વિકાસ સારો થવાથી વધુ
આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશન
હાજરીમાં શરીરમાં વિટામીન-ડી બને છે. આથી નાના બાળકોના હાડકાનું બંધારણ મજબુત બનાવવા માટે તેને સૂર્યપ્રકાશમાં સવારના ૭ થી ૯ અથવા સાંજના ૪ થી ૬ના તડકામાં તેલનું માલિશ કરીને રાખવા જોઈએ.ખોરાકમાં

ઉનાળુ તલનો સંગ્રહ કરવામાં શું કાળજી લેવી ?
તલના દાણાની સફાઈ અને સુકવણી કર્યા પછી સંગ્રહ કરતી વખતે થોડા પ્રશ્નો ઉભા થાય છે. તલનાં દાણા જુદી જુદી જીવાતો અસર કરે છે. આ માટે તડકા (સૂર્યપ્રકાશ)માં સાફ કરેલા અને

બ્રોકોલીમાંથી મળે વિટામીન
બ્રોકોલી એ વિટામિનો અને ખનીજ તત્વોનો ભરપૂર ખજાનો છે. તેમાં વિટામિન એ, સી અને ઈ, ઘણા એન્ટિઓક્સીડન્ટસ, ફાયબર વગેરે ધરાવે છે, કે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મદદરૂપ છે.

ઘઉં : પાનનો સૂકારો
રોગની શરૂઆતમાં મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૪૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
જસતની છોડમાં આવશ્ક્યતા
સંશોધનના પરિણામો સૂચવે છે, કે જસતથી છોડમાં રોગ સામે લડવાની શક્તિમાં વધારો થાય છે. કેટલીક ફગનાશકોમાં જસત સક્રિય તત્વ તરીકે ઉપયોગમાં લેવાય છે, કે જે રોગકારકો ઉપર ઝેરી અસર
લોહની છોડમાં આવશ્ક્યતા :
જુદા જુદા અખતરાઓમાં લોહ તત્વ રોગ નિયંત્રણ માટે અગત્યનું સાબિત થયેલ છે, પણ રોગકારકોને લોહ તત્વની વધુ જરૂરિયાત રહેતી હોય છે. આથી ઘણીવાર ઊભા પાક અને જમીનજન્ય રોગકારકો વચ્ચે

પાંદડા રૂપી ખોરાક
પાંદડાં ખાઈ શકાય છે એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. તૃણાહારી પ્રાણી-પશુ પાંદડાં ખાઈને જ પેટ ભરે છે અને આપણે માણસ જાત પણ ખોરાકમાં પાંદડાંનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ.

કૃષિ વિજ્ઞાન તમારી હોમ સ્ક્રીમમાં ઉમેરો.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
રોગ

ઘઉં : પાનનો સૂકારો
રોગની શરૂઆતમાં મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૪૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

તમાકુમાં સફેદ ટપકાં/ સફેદ ચાંચડી
હેક્ઝાકોનાઝોલ ૫ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૪૫ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૭ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% વેપા ૪૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી

શિયાળું મકાઇમાં પાનનો સૂકારો/ ટર્સીકમ લીફ બ્લાઇટ
રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા અથવા લીમડાના પાનનો અર્ક ૧૦ ટકા (૧ લિટર/૧૦ લિટર પાણી)નો છંટકાવ વાવણીના ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ દિવસે કરવો અથવા એઝોક્સિસ્ટ્રોબીન ૧૮.૨% + ડાયફેનોકોનાઝોલ ૧૧.૪

રાઇમાં ભૂકીછારો
રોગને અસરકારક રીતે કાબૂમાં લેવા વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા. ૪૮ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ટકા ઇ.સી. ૭ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણીમાં ઓગાળી પ્રથમ છંટકાવ રોગની શરૂઆત થયેથી કરવો

મૂળના કહોવારાના રોગની શરૂઆત થતાં પિયત સાથે કોપર ઓક્ઝિકલોરાઈડ ફૂગનાશક (પ૦% વે.પા.) ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્રાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી

ખેતરમાં અમુક છોડમાં લક્ષણો દેખાય કે તરત જ ૮૦ ટકા વેટેબલ સલ્ફર ૩૭ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવા

જીવાત

થ્રીપ્સ : *સ્પીનોસાડ ૪પ એસસી ૬ મિ.લી. અથવા ફીપ્રોનીલ પ એસસી ૩૦ મિ.લી. અથવા સાઈંટરનીલીપ્રોલ ૧૦ ઓડી ૬ મિ.લી. અથવા લેમડાસાયહેલોથ્રીન પ ઇસી ૮ મિ.લી.

ચીમળાઈ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડી નાશ કરવો. * ઉપદ્રવિત ફળોનો વીણીને નાશ કરવો. ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. સામૂહિક ધોરણે મૂકવા.

ટામેટીના ખેતરમાં પીળા ફૂલવાળા જ હજારીગોટા પિંજર પાક તરીકે પાકને ફરતે તેમજ પાકની અંદર રોપવા. * લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦
નર ફૂદાને આકર્ષવા હેકટરે ૨૦ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં બેલીખડા અથવા ૪૦ ફેરોમોન લીલી ઈયળ ટ્રેપ અથવા પક્ષીને બેસવાના ટેકા (બેલીખડા) ચણાની

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. * આ જીવાતના નર કદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ૫૦ પ્રતિ હેક્ટર પ્રમાણે

જીવાત : ઘઉંની ગાભમારાની ઇયળ
ગાભમારાની ઈયળના નીયંત્રણ માટે જો ઉપદ્રવ ઓછો હોય તો નુક્સાનવાળા છોડને ઈયળ સહિત મૂળમાંથી ખેચી લઈ તેનો નાશ કરવો. વધારે ઉપદ્રવ હોય તો ક્વિનાલફોસ રપ

કંપનીન્યુઝ

કોટન ફિલ્ડ રીપોર્ટ : નંદુ નો સંદેશ કાકાજી વાવજો.
કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા

કોટન ફિલ્ડ રીપોર્ટ : વહેલી અને ઝડપી પાકતી જાત એટલે વન્ડરકોટ કપાસ
કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા

કોટન ફિલ્ડ રીપોર્ટ : મોક્ષા અને કોટબેંક ખેડૂતોની પસંદ
કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા

કોટન ફિલ્ડ રીપોર્ટ : એગ્રીટોપ કપાસ એટલે ટોપ કપાસ
કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા

કોટન ફિલ્ડ રીપોર્ટ : વહેલી અને સચોટ ઉત્પાદન એટલે અનેરી
કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા

ફાર્મ ઈનપુટ : ડુંગળીની ખેતી મલ્ચીંગમાં બમ્પર ઉત્પાદન મેળવો.
કૃષિક્ષેત્રે થતા પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગને ‘પ્લાસ્ટિકલ્ચર’ કહેવાય છે. આ ઉપાય ખેતીમાં પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગોમાં નો

કૃષિ પાકો

બ્રોકોલીમાંથી મળે વિટામીન
બ્રોકોલી એ વિટામિનો અને ખનીજ તત્વોનો ભરપૂર ખજાનો છે. તેમાં વિટામિન એ, સી અને ઈ,



છોડની પ્રતીકારકતા વધારો
છોડમાં રહેલ મોટાભાગના સૃક્ષ્મતત્વો જેવા કે લોહ અને મેંગેનીઝ નું લીગ્નીનમાં બહુલક (polymerization) થતું અટકાવે



પ્રાકૃતિક ખેતી

સજીવ ખેતીને અવરોધરૂપ પરિબળો
૧. સેન્દ્રિય ખેતીની શરૂઆતના ૩ થી ૪ વર્ષમાં પાકનું ઉત્પાદન ઘટે છે. ૨. સેન્દ્રિય પેદાશોનાં

અળસિયાનું ખાતર : વિઘટનશીલ
અળસિયાનું ખાતર : વિઘટનશીલ કાબનીક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર

સજીવ ખેતી શા માટે ?
આપણે જ્યારે આઝાદ થયા ત્યારે દેશની વસ્તી ૩૫ કરોડ હતી અને અન્ન ઉત્પાદન પૂરતું ન

સજીવ ખેતી એટલે શું?
સેન્દ્રિય ખેતી એ પાક ઉત્પાદનની એવી પદ્ધતિ છે કે જેમાં કારખાનામાં ઉત્પાદિત રાસાયણિક ખાતરો ,

બોર્ડો મિશ્રણ બનાવવાની રીત
જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે

લીલો પડવાશ
લીલો પડવાશ સેન્દ્રિય ખેતીનું અગત્યનું અંગ છે. જે જમીનની ફળટ્ઠુપતા અને ઉત્પાદકતામાં વધારો કરે છે.
