મરચી ઉગાડતા ખેડૂતોએ પોતાના મોબાઈલમાં ટેલીગ્રામ ડાઉનલોડ કરીને મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ. મરચીની ખેતી કરવી હોય તો મરચી વિશે અત થી ઇતિ જાણી રાખવું પડે અને જે સમસ્યા હોય તેનું સવેળે નિરાકરણ કરવું જોઈએ. મરચીમાં વિવિધ આવતી સમસ્યા કઈ અને કેટલી હોય છે. તેવું તમે કયારેય વીચાર્યું છે ? તો નોંધો અને આંખ કાન ખુલ્લી રાખી યાદ રાખી લ્યો. સૌથી પહેલા તો મરચીને વધુ પડતી ગરમી કેઓછા પિયત એટલે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ નથી ગમતી મરચીને વધુ પડતી ઠંડી નડે છે, વાતાવરણનું પ્રદુષણ તેને અસર કરે છે. તમારી જમીનનો પી.એચ. નોર્મલથી વધુ કે ઓછો હોય તો મરચીનો પાક સારા થતો નથી. જે જમીનમાં નીતાર શક્તિ સારી હોય તે જમીન મરચી માટે સારી થાય છે , મરચી માં છાંટવાના જંતુનાશકો પણ ખુબ કાળજી થી પસંદ કરવા પડે છે , તો જોડાઈ જાવ ખેતરની વાત તેલીગ્રામમાં અને વાંચો મરચીની પાઠશાળા ..

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements
aries agro

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
Advertisements
aries agro

કઠોળ આહારમાં કેટલી રીતે લઈ શકાય ?

કઠોળ આહારમાં કેટલી રીતે લઈ શકાય ? કઠોળ આહારમાં કેટલી રીતે લઈ શકાય ? આખા કઠોળ, ભરડીને, દાળ બનાવીને, દળીને, ફણગાવીને, ભુંજીને, શેકીને, તળીને આમ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ડુંગળી : નીંદણ નિયંત્રણ 

* દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ડુંગળી (કાંદા) ના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ફેરરાપણી પહેલા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યુકલોરાલીનનો છંટકાવ કરવો અને ત્યાર બાદ ૪૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સોયાબીન : માંથી પનીર (ટોફૂ) બનાવવાની રીત

સોયાબીનમાંથી બનતું પનીર એટલે કે તેને ટોફૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માટે ઉપર મુજબ સોયાબીનમાંથી દૂધ બનાવી તેમાં કેલ્શિયમ અને મેગ્નેશીયમ કલોરાઈડ તેમજ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
લ્યો ક્વાલિટી કેવો રંગ લાવે છે તે વાંચો.

લ્યો ક્િટી કેવો રંગ લાવે છે તે વાંચો.

આંધ્ર પ્રદેશ થી સમાચાર છે અને ત્યાંનું છાપું ઇન્ડિયન એક્સપ્રેસ જણાવે છે કે જૂન 22 ના મરચી બઝાર ખુલતા મરચીની સારી જાતોમાં કે જેની કલર

વધુ વાંચવા અહીં ક્લિક કરો
ફેનપાયરોક્ષીમેટ

ફેનપાયરોક્ષીમેટ

ફેનપાયરોક્ષીમેટ દવા સૌ પ્રથમ નિહોન નોહયાકૂ કંપની દ્વારા ૧૯૯૦માં તૈયાર કરવામાં આવી હતી જ્યારે તેની નોંધણી ૧૯૯૧માં કરવામાં આવી હતી. ફેનપાયરોક્ષીમેટ એ પાયરેક્ષોલ જુથમાં સમાવેશ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બાયર લાભસૂત્ર : ના પાકને તંદુરસ્ત રાખો.

આ વર્ષે સારા વરસાદ હોવાને લીધે પિયતની સગવડ સારી છે અને જેના કારણે શિયાળુ પાકનું ખુબ જ સારું વાવેતર થયેલ છે. તો મિત્રો આજે આપને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વિપરીત વાતાવરણ – વાવણી મોડી થશે.

વૈજ્ઞાનિકો કહે છે કે પાકને અસાધારણ તાપમાનના બદલાવને લીધે પાક ઉત્પાદન ઘટે છે અને ઉભા પાકને ઘણું નુકશાન થાય છે. જો વિપરીત હવામાન, તાપમાન હોય

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks