વર્ષા ઋતુ આવે એટલે મોસમ આવી મહેનતની , આપણા પાકના વધુ ઉત્પાદન માટે આપણે સમતોલ ખાતરનો ઉપયોગ કરીને આપણી આ વર્ષની ખેતીમાં સારું ઉત્પાદન લેવાનું છે ત્યારે આપણે જે તત્વો ખાતરના રૂપમાં આપીયે છીએ તે એન. પી . કે માંથી આજે પી . એટલે કે ફોસ્ફરસની વાત કરવી છે . આપણાંને ખબર છે કે આપણે આપેલું સૌથી મોંઘું ફોસ્ફરસ ક્યારેય છોડ સુધી પુરે પૂરું પહોંચતું નથી. આપણામાંના ઘણા હજુ પણ ફોસ્ફરસ છોડને કેવી રીતે તે મળે છે તે સમજવા કરતા જમીન ચકાસણી કરાવીને પૂરતો ફોસ્ફરસ જોઈને ખુશ થઈએ છીએ પણ પાક સારો થતો નથી . શું છે આનું કારણ ?

સાચી અને સમયસરની સાચા મોલેક્યુલની દવા ન છાંટવામાં આવે તો ક્યાં ક્યાં રોગો આવે ?
સાચી અને સમયસરની સાચા મોલેક્યુલની દવા ન છાંટવામાં આવે તો ટામેટા આગોતરો સુકારો (Early blight), પાછોતરો સુકારો (Late blight), પાન પરના ડાઘ (Leaf spot) મરચાં એન્થ્રેકનોઝ (Anthracnose), સુકારો (Wilt), કોકડવાને લીધે થતી

















