G-ESPWZK9WMW

પરજીવી છોડ એ એવા છોડ છે જે પોતાની પોષણ જરૂરિયાત આંશિક અથવા સંપૂર્ણ રીતે અન્ય જીવંત છોડમાંથી મેળવે છે. તેને પરજીવી નિંદણ કહે છે. અમરવેલ, વાકુંભા, આગિયો તેના ઉદાહરણ છે.  જે મુખ્ય પાકમાંથી ખોરાક લઈને જીવે છે અને મુખ્ય પાકને નુકશાન કરે છે. આગિયો  વર્ષાયુ તથા અંશતઃ મૂળ પરજીવી નીંદણ છે. તેનું પ્રસર્જન બીજથી થાય છે. બીજના ઉગાવા માટે ખાસ ઉત્તેજકની જરૂર રહે છે. જમીનમાં ૨૦ દિવસ સંપૂર્ણ પરજીવી જીવન બાદ જમીનમાંથી લીલા છોડ તરીકે બહાર આવે છે. જમીનમાંથી બહાર આવ્યા બાદ ૩૦ દિવસે આગીયાના છોડમાં લાખોની સંખ્યામાં બીજ આવે છે. તેના બીજ માટીના રજકણ જેવા ખૂબ જ બારીક હોય છે. ક્લનો રંગ સફેદથી ગુલાબી હોય છે. વિશ્વમાં આગીયાની ૨૩ પ્રજાતિઓ છે, તે પૈકીની ક્ત ત્રણ સમસ્યાયુક્ત છે. એશીયા ખંડમાં સ્ટ્રીંગા એસીયાટીકા/લુટીયા જોવા મળે છે. જુવાર, બાજરા ઉપરાંત મકાઈ, શેરડી, ડાંગર, તમાકુ, મગફ્ટી, શક્કરીયા વગેરેમાં જોવા મળે છે. આગીયાથી જુવાર, બાજરાના ઉત્પાદનમાં ૧૫-૭૫%નો ઘટાડો થાય છે.

આગીયાનું નિયંત્રણ આગીયાના નિયંત્રણ માટે ફૂલે આવ્યા પહેલાં મૂળ સહિત ઉખાડી નાશ કરવો. જુવારના પાકમાં વાવેતર બાદ ૩૦-૪૫ દિવસે ૨,૪-ડી (એસ્ટર) ૧.૦ કિ.ગ્રા./ હે. (૧૦ લિટર પાણીમાં ૫૦ મિ.લિ. દવા) છંટકાવ કરવાથી નિયંત્રણ થઈ શકે છે. ૨૦% યુરીયા અથવા ૫% એમોનીયમ સફ્ટક્લ આવવા સમયે છંટકાવા કરવાથી આગીયો સંપૂર્ણ નિયંત્રણમાં આવે છે. જુવાર, મકાઈ, શેરડીમાં નીંદણ ઊગ્યા પહેલાં દાણાદાર એટ્રાઝીન ૦.૫-૧.૦ કિ.ગ્રા./હે. આપવાથી અસરકારક નિયંત્રણ કરી શકાય. કપાસ, સૂર્યમુખી, મગળી, ચોળા, દિવેલા કે તુવેર જેવા પિંજર પાકો લેવાથી નિવારણ અમરવેલ મુક્ત બીજનો ઉપયોગ કરવો જોઈએ. ઉપદ્રવિત વિસ્તારમાંથી બિન-ઉપદ્રવિત વિસ્તાર તરફ સ્થળાંતર કરતાં પહેલાં કૃષિ મશીનરીની સફાઈ અને બીજ ઉત્પાદન પહેલાં અસ્તિત્વમાં રહેલ વસ્તીને નિયંત્રિત કરવી જેથી અમરવેલના બીજનો ફ્લાવો ના થાય. આગીયાનું પ્રમાણ ઘટે છે. જુવારના ખેતરમાં કાળા પોલિથીનની શીટનો ઉપયોગ કરીને જમીનમાં ૫૦° સે. થી વધુ તાપમાન અને ૨૦-૩૦% ભેજ જાળવી રાખી ૩૫ દિવસ સુધી સોલેરાઇઝેશન કરવાથી આગીયાનું નિયંત્રણ કરી શકાય છે. ફ્યુઝેરીયમ સેમિટેક્ટમ ફૂગ આગીયાના જેવિક નિયંત્રણ માટે ઉપયોગી છે.

સાભાર ડો. આર.કે. માથુકીયા

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

aries agro

કૃષિ માહિતીનો ખજાનો

ખાતર : હ્યુમિક તત્વો શું છે ?

વનસ્પતિ કે પ્રાણીના અંગોના જમીનમાં આંદ્રિકરણ (કોહવાણની) પ્રક્રિયાના કારણે તેમજ તેના પર નભતા સૂક્ષ્મજીવોના ચયાપચયની પ્રક્રિયાના કારણે પ્રાપ્ત થાય છે.હ્યુમિક તત્વો એ વનસ્પતિ, જમીન, અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો
ફેનપાયરોક્ષીમેટ

ફેનપાયરોક્ષીમેટ

ફેનપાયરોક્ષીમેટ દવા સૌ પ્રથમ નિહોન નોહયાકૂ કંપની દ્વારા ૧૯૯૦માં તૈયાર કરવામાં આવી હતી જ્યારે તેની નોંધણી ૧૯૯૧માં કરવામાં આવી હતી. ફેનપાયરોક્ષીમેટ એ પાયરેક્ષોલ જુથમાં સમાવેશ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

દૂધમાં ફેટ વધારવા પોષણ યુક્ત નવીન ચારો પશુ ને ખવડાવવો.

● વરસાદ ઓછો પડ્યો છે, જે વિસ્તારમાં પશુ પાલન થાય છે તે વિસ્તારમાં પશુના ચારાની વ્યવસ્થા અને આયોજન કરવું પડશે. પશુ ચારા માટે આપણે પહેલા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી ?

ગુલાબી ઇયળથી ડરવાની જરૂર નથી – સમયસર પગલા લો. ચાલો ગુલાબી ઈયળનું જીવનચક્ર સમજીએ. સુશુપ્ત અવસ્થામાં પડી રહેલ કોશેટામાંથી બહાર આવેલું ભુખરા રંગનું અને ઝાલરવાળી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ટામેટા : નીંદણ નિયંત્રણ

ટામેટીની પાકમાં નીંદણ નિયંત્રણ માટે હેક્ટર દીઠ ૦.૭૦ કિ.ગ્રા. મેટ્રીબ્યુઝીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બજારમાં મેટ્રીબ્યુઝીન લભ્ય ન હોય તો હેકટર દીઠ ૧:૧૨૫

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મકાઈ : મકાઈ એક સારો પાક

મકાઈને ધાન્ય પાકોની રાણી કહેવામાં આવે છે. કારણ કે મોટા ભાગના ધાન્ય પાકોમાં સૌથી વધુ ઉત્પાદન મેળવવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં મનુષ્ય, પશુઓ તથા મરઘા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નવા સુધારેલ ચૂલ્હાની રચના અને વિકાસ

ગુજરાતના ગ્રામિણ વિસ્તારમાં મુખ્યત્વે નાના અને મોટા પરિવારની રસોઈ માટે જુદા જુદા પ્રકારના પરંપરાગત ચુલ્હાનો ઉપયોગ થાય છે. જેમાં મુખ્યત્વ માટીના, સિમેન્ટના અથવા ઈંટોથી બનેલા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતનું સૌથી વધું અસરકારક કૃષિ માસિક કર્યું ?

ગુગલ ઉપર ખાખાખોળા કરતા જાણવા મળ્યું કે ગુજરાતનું સૌથી વધું અસરકારક કૃષિ માસિક કર્યું તો જવાબ મળ્યો કે ૩૯૯/- ભરીને કૃષિ વિજ્ઞાનનું લવાજમ ભરી દર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બાયોચારના વિવિધ સ્વરૂપો

નાના સ્કેલ પર બાયોચાર કોલસાનું ઉત્પાદન : બજારોમાં મળતા બાયોચારની કિંમત વધારે હોય છે જયારે ખેડૂતો માટે મોટાપાયા પર બાયોચારનું ઉત્પાદન કરવું આર્થિક રીતે શક્ય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

અળસિયાનું ખાતર : વિઘટનશીલ

અળસિયાનું ખાતર : વિઘટનશીલ કાબનીક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહે છે. તેમાં ૧.૭૫-૨.૨૫% નાઈટોજન, ૧.૫૦-૨.ર૫% ફોસ્ફરસ અને ૧.ર૫-૨.૦૦% પોટાશ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

હવે વિચારો કે ઇઝરાયેલ અને આપણામાં શું ફેર ?

ઈઝરાયલના ખેડૂતો વિજ્ઞાન ને સમજીને નવા સંશોધન ની માહિતી સતત મેળવતા રહે છે અને હવે વિચારો કે ઇઝરાયેલ અને આપણામાં શું ફેર ? ખેતીની કંઈક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ત્યારે કરશું શું ? ભાગ ૮ અત્યારે સૌથી સોંઘો ખેડૂત છે

જે વ્યવસાયમાં કાચો માલ જ મોંઘો હોય એની પડતર નીચી આવે કૅમ ? જમીનમાં કસ ઉમેરણનાં ખાતરો મોંઘાં,  છોડવાઓને નરવ્યા કરવાની દવાઓ મોંઘી, પાણી ખેંચવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પોષક તત્વો : ફળપાકોમાં પોષક તત્વો આપવા જરૂરી શા માટે ?

આંબાની, કેસર જાતનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ૫૦% ફૂલ ધારણની અવસ્થાએ ૧૦ લિટર પાણીમાં ૧૨ ગ્રામ બોરીક એસિડ એકલું અથવા ૩૬

વધુ વાંચવા અહીં ક્લિક કરો