
મરચીનો સારો પાક લેવા કેટકેટલા પાપડ બેલવા પડે તે દલાલને કે ખરીદનારને ખબર હોતી નથી આ લોકો . બઝારભાવ તળીયે બેસાડીને સસ્તામાં માલ પડાવી લેવાની પેરવી બધે થાય છે. તે જગ જાહેર છે. તેમ છતાં આપણે ખેડૂત તરીકે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવા મરચીના પાકમાં જીવાત, ફુગ, બેકટેરીયા, વાયરસ, નેમેટોડ અને પરોપજીવી છોડ નુકશાન કરે છે. આ બધાના કંટ્રોલ માટે સમયસર પગલા લઈને ગુજરાતના ગોંડલ હોય કે આંન્ધ્રનું ગંટુર બધા ખેડૂતો મરચીની ખેતીમાં સફળતા મેળવે છે અને લાલ ચટ્ટક, સુકા મરચા પેદા કરીને ધાર્યા ભાવ મેળવે છે. કેવી રીતે તે માટે ખેતર ની વાત ટેલીગ્રામમાં માં જોડાય જવું.



























