
• મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે. કારણ કે મકાઈમાં ગ્લોબલ વોર્મિંગના લીધે અફલાટોક્ષિનનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે ત્યાં મગફળીમાં અફલાટોક્ષિન નામની ઝેરી ફૂગના લીધે ખોરી થઇ જાય છે તે મગફળી વિદેશમાં નિર્યાત થઇ શક્તિ નથી. મગફળીના પાથરા ને સૂર્યપ્રકાશમાં સૂકવતી વખતે ભેજ સહીત ઉપાડી લેવામાં આવે તો તેમાં અફલાટોક્ષિનનો વિકાસ થવાની શક્યતા રહે છે. માર્ચમાં પણ સૂકવવામાં કાળજી ન રાખીએ તો મરચામાં પણ અફલાટોક્ષિન ઝેરી ફૂગ થઇ જાય છે. આપણે માલ પેદા થવા પછીની કાળજીમાં ધ્યાન આપવાની જરૂર છે.

























