aries agro

સીરી
નાગજીભાઈ ઉકાભાઈ ભંડેરી
ગામ ઃ મોડપર તા. જી. જામનગર મો. ૯૮૯૮૬૪ ૬૧૫૯
મારા ખેતરમાં નુઝીવીડું સીડ્સ કંપનીનું સીરી (૮૯૯) કપાસનું વાવેતર કરેલ છે. સીરી કપાસમાં ચુસીયા પ્રકારની જીવાત સામે ખુબ જ સહનશીલ જાત છે. તેથી દવાના છંટકાવનો ખર્ચ પણ બચે છે. સીરી કપાસમાં નજીક નજીક જીંડવા પુષ્કળ સંખ્યામાં જોવા મળે છે. સીરી કપાસમાં ફાટ સારી હોવાથી વીણવામાં પણ સરળ, ગુલાબી ઈયળ ખુબ જ ઓછી જોવા મળે છે. વેચાણ સમયે અન્ય કપાસની જાત કરતા મણે ૫૦ થી ૭૦ રૂપિયાનો ફાયદો મળે છે. કારણ કે સીરી કરતા વધારે જોવા મળે છે. આમ સીરી કપાસ વહેલી પાકતી જાત હોવાથી પાછળથી શિયાળુ પાક લઇ શકાય છે. જેમ કે ઘઉં, જીરું, રાયડો વગેરે. આમ મને સીરી કપાસની જાત ખુબ ગમી. આ વર્ષે મને સીરી કપાસમાંથી ૨૮ મણનો ઉતારો આવ્યો. હું બધા જ ખેડૂત મિત્રોને નુઝીવીડું સીડ્સનું સીરી કપાસ વાવેતર કરવા ભલામણ કરીશ.

રાજા – ૯૫૪
હરપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા. ગામઃ જાગા તા. જી. જામનગર મો. ૬૩૫૧૪૭ ૧૭૧૦
મેં મારા ખેતરમાં નુઝીવીડું સીડ્સ કંપનીનું રાજા ૯૫૪ વેરાઈટીનું વાવેતર કરેલ છે. મને રાજા વેરાઈટી ખુબ ગમી છે. આમ રાજા કપાસમાં મોટા જીંડવાથી મધ્યમ જીંડવા અને હારબંધ અને નજીક નજીક જોવા મળે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે અને ગુલાબી ઈયળ ખુબ જ ઓછી જોવા મળે છે. અને ખુલ્લા મુળવાળી જાત હોવાથી સુકારા પણ છેક સુધી આવતો નથી. છેલ્લી વીણી સુધી કપાસ લીલોછમ જોવા મળે છે. અને ગયા વર્ષે ૩૫ મણ કપાસ થયો હતો અને આ વર્ષે ૩૮ મણ કપાસ થયો છે. ખૂલવામાં પણ સારો અને વીણવામાં સરળ અને ખુબ જ વજનદાર કપાસ થાય છે. હું આવતા વર્ષે પણ રાજા ૯૫૪ વાવેતર કરીશ. હું બધા ખેડૂતો મિત્રો ને નુઝીવીડું કંપનીનું રાજા કપાસની જાત વાવવા માટે ભલામણ કરું છું. વધુ જાણવા કંપનીના પ્રતિનિધિનો સંપર્ક કરવો.
ઉત્તમ હિનસુ – ૬૩૫૧૫ ૧૮૮૨૦

વધુ માહિતી માટે નીચે આપેલ ફોર્મ ભરો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

કપાસ : મોલો-મશી, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ

બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ

વધુ વાંચો....

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત

વધુ વાંચો....

જીવાત : કપાસની ચૂસિયાં જીવાત

મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી, તડતડીયાં અને ગુલાબી ઇયળ મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી અને તડતડીયાં માટે ફ્લોનિકામાઈડ ૫૦% ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦% ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા ડાયનોટેફ્યૂરાન

વધુ વાંચો....

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

વધુ વાંચો....

પાકને એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) થી બચવા શું કરવું ?

આ એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) થી બચવા શું કરવું ? પાણીની અછત કે જળભરાવ જેવી પરિસ્થિતિઓ સામે જો જમીનમાં સેન્દ્રિય પદાર્થો એટલેકે જો માટીમાં સારું કમ્પોસ્ટ, અળસિયાનું ખાતર અને છાણિયું ખાતર ઉમેરવામાં

વધુ વાંચો....

છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)થી બચાવવા શું કરવું જોઈએ ?

છોડને પડતા છુપા તણાવ એટલે કે છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)ની વાતને આગળ સમજીએ જો વધુ વરસાદ પડે અને ખેતરમાં જળ ભરાવ થાય તો તેનો તણાવ છોડના મૂળને ગૂંગળાવી નાખે છે . જમીનની

વધુ વાંચો....

કપાસ : મોલો-મશી, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ

બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ

વધુ વાંચો....

કૃષિ મેળો : ૧૫મો એગ્રી એશિયા ૨૦૨૬ -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન

૧૧મી સપ્ટેમ્બર થી ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન એગ્રી એશિયા ૨૦૨૬ યોજાય રહ્યો છે. આ પ્રદર્શન નવી કૃષિ ટેકનોલોજી અને નવા સંશોધનોની દેશ વિદેશની માહિતી

વધુ વાંચો....

એબાયોટિક અને બાયોટિક સ્ટ્રેસ શું છે ? તેની ઉત્પાદન ઉપર શું અસર થાય ?

એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) અને બાયોટિક સ્ટ્રેસ એમ બે પ્રકારના તણાવ હોય છે . પાક ઉત્પાદન મેળવવામાં આવતી ઘટ માટે ઘણા પરિબળો અસર કરતા હોય છે લણણી કેવી થશે તે માટે છુપા

વધુ વાંચો....

ગુલાબી ઈયળ

કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તો છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવવા એવી સલાહ આપવામાં આવેછે. કારણ કે ઘેટાં-બકરાં છોડ પર રહેલા ઉપદ્રવિત જીંડવા (કે જેમાં ગુલાબી ઈયળ સુષુપ્તાવસ્થામાં ભરાઈ

વધુ વાંચો....

શું તમે તૈયાર છો તમારા ગામમાં ફાર્મર ફિલ્ડ સ્કુલ શરુ કરવા ?

આપણે અગાઉ વાત કર્યા પ્રમાણે ખેડૂત પાઠશાળા માટે જો તમે આવા કોઈ જૂથો તમારા ગામના કૃષિ મિત્રના નેતૃત્વ સાથે બનાવો તો આપણે કૃષિ ખાતાની યોજના દ્વારા આવી ફાર્મર ફિલ્ડ સ્કૂલને આર્થિક અને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks