aries agro

વાકુંબો. પૂર્ણ મૂળ પરજીવી છોડ છે. વાકુંબો મુખ્યત્વે પાકની વૃદ્ધિ પામતા તબક્કા, ક્લ તબક્કા, ફળ તબક્કા અને પાકના બીજા તબક્કાને અસર કરે છે. વાકુંબો દ્વિદળીય વાર્ષિક છોડ છે અને તેની દાંડીનો. રંગ પીળાથી ભુખરો હોય છે, જે પીળા, સફ્ટ અથવા વાદળી ફ્લો ધરાવે છે. પાંદડા ત્રિકોણાકાર ભીંગડા છે અને બંને ડાળી અને પાંદડાઓ હરિતદ્રવ્યની ગેરહાજરી દર્શાવે છે. ફ્લો પાંખની ધારમાં દેખાય છે અને સફેદ અને નળીના આકારનું હોય છે. ફળો કેસ્યુલ આકારના હોય છે અને અસંખ્ય નાના કાળા બીજ ધરાવે છે. વાકુંબો એ એક્લોરોફ્લિસ (હરિતદ્રવ્ય વગર) છે, પૂર્ણ મૂળ પરજીવી છે અને તે બીજ દ્વારા ફ્લાય છે અને તેનું મધમાખી દ્વારા પરાગનયન થાય છે. 

નિવારક : પાકના સ્વરછ બીજનો ઉપયોગ કરવો જોઈએ. ખેત ઓજારો એક ખેતરમાંથી બીજા ખેતરમાં લઈ જતાં પહેલાં સાફ કરવા જોઈએ. ઉપદ્રવિત વિસ્તારથી બિન-ઉપદ્રવિત વિસ્તારમાં માટીનું સ્થળાંતરણ ન કરવું જોઈએ. ઉપદ્રવિત ખેતરમાં પ્રાણીઓને ચરાવવાનું ટાળવું જોઈએ. ઉખેડીને ખેંચેલા વાકુંબાના છોડને બાળીને નાશ કરવો જોઈએ. પાક વિસ્તારમાં અને આસપાસ જંગલી યજમાનો/નીંદણ પર વાકુંબાનો નીંદણનાશકોના દ્વારા નાશ કરવો જોઈએ, દા.ત. પેરાક્વોટ, ગાયકોટ તેના બીજ ઉત્પાદન અટકાવવા માટે ઉપયોગી થઈ શકે છે. 

નિયંત્રણનાં ઉપાયો : ફૂલ આવ્યા પહેલા હાથ નિંદામણ અથવા હાથ વડે ખેંચીને બાળી દેવામાં આવે તો બીજ ઉત્પાદન જ ન થાય તે અસરકારક અને યોગ્ય પદ્ધતિ છે. જમીનના સોલેરાઇઝેશન દ્વારા વાકુંબાના બીજનો નાશ શકાય છે. વાકુંબાના બીજ સૂકા વાયુમાં પ૦° સે. તાપમાને ૩૫ દિવસ સુધી ટકી શકે છે, પરંતુ ભીની જમીનમાં જ્યારે ૪૦° સે. તાપમાનમાં ઝડપથી મૃત્યુ પામતા હોય છે. 

ઘઉં, જવ, ચણા વગેરે જેવા બિન-યજમાન પાક સાથે સરસવના પાકનું વાવેતર કરવું. પિંજર પાકમાં જુવાર, મરચાં, ચોળી, શણ, મગ, રજકો, સોયાબીન, ચણા અને ધાણાનો સમાવેશ થાય છે જે વાકુંબાના અંકુરણને પ્રેરીત કરે છે, પરંતુ વાકુંબાના આદિમૂળ તેમના પર હોસ્ટોરીયમ બનાવવામાં અસફળ થાય છે અને મરી જાય છે. ક્લોરસફ્યુરોન, ગ્લાયકોસેટ, ઓર્થોક્સીસક્યુરોન,  સલ્ફોસફ્યુરોન છાંટવાથી વાકુંબાનું નિયંત્રણ થાય છે. ઓક્સીફ્લોર,  પ્રિ-ઈમરજન્સ તરીકે છંટકાવથી સરસવમાં વાકુંબાનું નિયંત્રણ કરી શકાય.

 સાભાર ડો. આર.કે. માથુકીયા

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ખેડૂત માંથી વેપારી બનવાનું કદમ… ફાર્મ ટુ ફોર્ક.

● ટેકનોલોજી – મોબાઈલ એપ દ્વારા પોતાના ગ્રાહકો સાથે સીધા જોડાઈને વેચવાનો વિચાર કરો, ખેડૂત માંથી વેપારી બનો, સીધા સંપર્ક દ્વારા પોતાની પેદાશ વેચવા માટે આજથી જ શરૂઆત કરો આજે ૧ કિલો

વધુ વાંચો....

જીવાત : રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. પ્રમાણે સામૂહિક ધોરણે મુકવા . ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન

વધુ વાંચો....

બાજરી/જુવાર/મકાઈ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે ?

બાજરી/જુવાર/મકાઈ માટે નિંદામણનાશકની ભલામણ દવાનું સામાન્ય તથા વ્યાપારી નામ દવાનું પ્રમાણ હેક્ટરે 15 લિટર પાણીમાં દવાનું પ્રમાણ છંટકાવનો સમય ગ્લાયફોસેટ (ગ્લાયસેલ 41% એસએલ) 2.460 કિ.ગ્રા. (6.000 લિ.) 160 મિ.લી. બિનપાક પરિસ્થિતિમાં નીંદણની

વધુ વાંચો....

ગુલ્લીદંડા – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા, શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ (મો.)

વધુ વાંચો....

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-2

પ્રિ-પ્લાન્ટ : કોઇપણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલા જમીનના ઉપરના સ્તર પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશક દવાની અસરકારકતા વધારવા છંટકાવ બાદ પંજેઠી વડે જમીનના ઉપરના સ્તરમાં ભેળવી દેવામાં

વધુ વાંચો....

નિંદણ : નીંદણ નિયંત્રણના વિવિઘ ઉપાયો

 અવરોઘક ઉપાયો : નીંદણ નિયંત્રણની આ પધ્ધતિમાં નીંદણના બીજ યા પ્રસર્જન માટે વાનસ્પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુક્ત વિસ્તારમાં ન ફ્લાય તેવા ઉપાયો કરવામાં આવે છે જે ઓછા ખર્ચાળ અને સરળતાથી અપનાવી શકાય

વધુ વાંચો....

નીંદણનાશક દવા ભલામણ કરેલ જથ્થા કરતા જો વધારે વાપરવામાં આવે તો……

* દવાની ઝેરી અસરને લીધે પાક અંશતઃ અથવા સંપૂર્ણ નાશ પામે છે. * પાકના વિકાસ અને વૃદ્ધિ પર માઠી અસર થતા ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. * જમીનમાં નીંદણનાશક દવાના અવશેષોની માત્રા

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks