aries agro

* દવાની ઝેરી અસરને લીધે પાક અંશતઃ અથવા સંપૂર્ણ નાશ પામે છે.

* પાકના વિકાસ અને વૃદ્ધિ પર માઠી અસર થતા ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

* જમીનમાં નીંદણનાશક દવાના અવશેષોની માત્રા વધુ લાંબા સમય સુધી રહે છે પરિણામે ત્યાર પછીના પાકને આ અવશેષોની વિપરીત અસર ઉગાવા ઉપર તથા પાકના વૃદ્ધિ વિકાસ પર માઠી અસર થવાથી ઉત્પાદન ઘટી જાય છે.

* એકમ વિસ્તાર દીઠ પાક ઉત્પાદનખર્ચમાં વધારો થાય છે. 

* જમીન તથા ભૂજળ-પ્રદૂષિત થાય છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-2

પ્રિ-પ્લાન્ટ : કોઇપણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલા જમીનના ઉપરના સ્તર પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશક દવાની અસરકારકતા વધારવા છંટકાવ બાદ પંજેઠી વડે જમીનના ઉપરના સ્તરમાં ભેળવી દેવામાં

વધુ વાંચો....

માટીની હકીકત – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જ્યારે કૃત્રિમ ખાતરો ઉમેરવામાં આવે છે, ત્યારે સૂક્ષ્મજીવાણુઓ પોષક કાર્યક્ષમતામાં વધારો કરી મદદ કરે છે સહકાર આપે છે, સ્પર્ધા કરતા નથી . યોગ્ય બાયો-ઇનોક્યુલન્ટ્સ ખાતરને લભ્ય બનાવે છે અને માટીને સક્રિય પણ

વધુ વાંચો....

નાઇટ્રોજન ફિક્સિગ મિત્ર બેક્ટેરિયા – કૃષિવિજ્ઞાન ટીપ્સ

🌾 ફેક્ટરીમાં બનેલા યુરિયા જેવા કૃત્રિમ નાઇટ્રોજન ખાતર ફાસ્ટ ફૂડ જેવા ભલે છે – ઝડપી પરિણામો પણ ભલે આપે , પરંતુ તેઓ કાર્બનિક પદાર્થોને બગાડે છે અને લાંબા ગાળે જમીન ભૂખી માટી

વધુ વાંચો....

નાઇટ્રોજન માટે આપણા મિત્રો કોણ છે ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જ્યારે આપણે નાઇટ્રોજન વિશે વિચારીએ છીએ, ત્યારે આપણે ખાતરની બોરીઓનું ચિત્ર યાદ આવે છે. પરંતુ આપણા પગ નીચે, લાખો નાઇટ્રોજન-ફિક્સિંગ સૂક્ષ્મજીવાણુઓ કુદરતી રીતે, કાર્યક્ષમ રીતે અને ટકાઉ રીતે કાર્ય કરવામાં વ્યસ્ત હોય

વધુ વાંચો....

બધા નાઇટ્રોજન કઈ થેલીમાં આવતા નથી. – કૃષિવિજ્ઞાન ટીપ્સ

નાઇટ્રોજન એક અગત્યનું પોષક તત્વ છે .બધા નાઇટ્રોજન કઈ થેલીમાં માલ્ટા નથી તેમાંથી કેટલાક જીવંત, અદ્રશ્ય અને 24/7 આપણી જમીનમાં કાર્યરત હોય છે 🧬 એવા સ્ત્રોતને પસંદ કરો જે જમીનને પણ પોષણ

વધુ વાંચો....

બટાટા માટે અનુકૂળ જમીન અને જમીનની તૈયારી

રેતાળ, ગોરાડુ અને મધ્યમ કાળી સારી નીતાર શક્તિ ધરાવતી જમીનમાં બટાટાનો પાક લઈ શકાય છે. ભારે કાળી અને ચીકણી જમીનમાં તથા પાણી આપ્યા પછી બંધાઈ જતી જમીનમાં બટાટાનો પાક અનુકૂળ આવતો નથી.રાત્રિનું

વધુ વાંચો....

ફોસ્ફરસના સારા પરિણામો માટે ટિપ્સ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️માટીના pHનું પરીક્ષણ કરો અને તેને 6.0–7.0 ની આસપાસ રાખો. ▪️માટી મા ફોસ્ફરસની ઉપલબ્ધતા સુધારવા માટે નિયમિતપણે કાર્બનિક પદાર્થોનું ઉમેરણ કરો. ▪️વધુ પાણી આપવાનું ટાળો, કારણ કે તે પોષક તત્વોને ધોઈ શકે

વધુ વાંચો....

ફોસ્ફરસની ઉપલબ્ધિ માટે ફૂલ આવતા પહેલા આટલું કરો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️ફોસ્ફેટ-દ્રાવ્ય બેક્ટેરિયા (PSB) બેસિલસ અને સ્યુડોમોનાસ પ્રજાતિઓ કુદરતી રીતે માટીના કણોમાંથી ફોસ્ફરસને ઉપલબ્ધ કરી શકે છે, જેનાથી છોડને તે સરળતાથી મળે. ▪️માયકોરાઇઝલ ફૂગ ઇનોક્યુલેશન: તે એક મિત્ર ફૂગ છે જે મૂળ સાથે

વધુ વાંચો....

ખેતીનો સોફ્ટવેર ચલાવતા શીખવું પડશે

કૃષિ વિજ્ઞાન દવારા આપણે નવી દુનિયા કેવી હશે અને વિજ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમત્તા કેવા કેવા રૂપો લેવાની છે અને આપણે કેવી કેવી કુશળતા કેળવવી પડશે તેની વાત કરીયે છીએ .ભલે એઆઈ અને

વધુ વાંચો....

ઓર્ગેનિક ફોસ્ફરસ માટે શું કરવું ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️રોક ફોસ્ફેટ: તે કુદરતી રીતે માટી માંથી મળતો ફોસ્ફરસ નો સ્ત્રોત છે . આ ફોસ્ફરસ એસિડિક જમીન માટે શ્રેષ્ઠ છે . વાવેતર કરતા પહેલા જમીનમાં ભળી જાય છે. ▪️હાડકાના ખાતરમાંથી મળતો ફોસ્ફરસ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks