ખેતીમાં કંઈક નવું કરવું કે જુનું જાળવી રાખવું ?
ખેતીમાં બળદનું સ્થાન નાનાં ટ્રેકટરો લઈ રહ્યાં છે. રા.ખાતરોનો વપરાશ ખૂબ પણ હમણાંથી તેનાં ભાવો ખૂબ વધ્યા હોઈ, ખેડૂતો ખેતીની પેદાશોને સળગાવી દેવાને બદલે તેને
ખેતીમાં બળદનું સ્થાન નાનાં ટ્રેકટરો લઈ રહ્યાં છે. રા.ખાતરોનો વપરાશ ખૂબ પણ હમણાંથી તેનાં ભાવો ખૂબ વધ્યા હોઈ, ખેડૂતો ખેતીની પેદાશોને સળગાવી દેવાને બદલે તેને
ખાતરનો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે.
● ખાતરના ભાવ વધી રહ્યા છે અને હજુ વધશે, છોડને પોષણની જરૂર છે પાક ઉત્પાદન લેવું હશે તો ખાતરનો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે. પણ આ
જમીનમાં માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે.
● વિદેશમાં આ માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે. ઓછામાં ઓછી ખેડ અથવાતો જમીનને ઓછામાં ઓછી ખલેલ પહોચાડવાથી આપણી જમીનમાં માઈક્રોબ્ઝની સંખ્યા વિપુલ
૧. ઓર્ગેનિક મલ્ચિગની સપેક્ષે પ્લાસ્ટિક મલ્ચીંગ પ્રમાણમાં વધુ ખર્ચાળ છે. ર. નર્સરી દ્વારા તૈયાર કરામેલા જ રોપાઓ બળી જવાની સંભાવના રહે છે. ૩. ટોપ ડ્રેસિંગ
રેસીડ્યુલ ફ્રી ખોરાક, શાકભાજી, ફળો, અનાજની ડિમાન્ડ નીકળી છે.
● આજે દુનિયામાં રેસીડ્યુલ ફ્રી ખોરાક, શાકભાજી, ફળો, અનાજની ડિમાન્ડ નીકળી છે. બધાને રેસીડ્યુલ ફ્રી ખાવા જોઈએ છે એટલે અસંખ્ય ખેડૂતો નીતિમતા જાળવીને પોતાના ખેતરમાં
મેંગેનીઝની માફક, કોપર તત્વ એ છોડમાં ફિનોલીક પદાર્થો તથા લીગ્નીનના બંધારણમાં અગત્યનો ભાગ ભજવે છે, જેને કારણે ફૂગ તથા બેક્ટેરિયાના રોગજનક જીવાણુંઓ સામે છોડ પ્રતિકારકતા
મલ્ચીંગના પ્રકારો :
૧. ઓર્ગેનિક મલ્યીંગ : સામાન્ય રીતે સેન્દ્રિય પદાર્થો જેવા કે પાકના પાંદડાઓ, ખાતર કે પછી લીલા ઘાસનો ઉપયોગ ઓર્ગેનિક મલ્ચીંગ તરીકે થાય છે. 2. ઈનઓર્ગેનિક
મલ્ચીંગ એટલે શું ?
આવરણ એ છોડના વિકાસ અને કાર્યક્ષમ પાક ઉત્પાદન માટે વધુ અનુકૂળ પરિસ્થિતિઓ બનાવવા માટે માટી/જમીનનું કવરીંગ કરવાની પ્રક્રિયા છે. સામાન્ય રીતે પાંદડા, સ્ટ્રો, ખાતર તથા
છોડના વૃદ્ધિ અને વિકાસ માટે ૧૭ આવશ્યક પોષકતત્વો જરૂરી છે. તેનું વર્ગીકરણ મુખ્ય, ગૌણ અને સુક્ષ્મ પોષકતત્વો તરીકે કરવામાં આવ્યું છે.નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મુખ્ય
ખેતીની ટેક્નોલોજી સમજવી પડશે
આપણે આપણી નજર ખોટ્ટી ભાવ ઉપર ટકાવી છે ખરેખર આપણે આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉત્પાદન વધારવાની જરૂર છે .ગયા વર્ષ કરતા આપણે એકમ વિસ્તાર
ખાતરનો ઉપયોગ : ખાતરની કાર્યક્ષમતા વધારવાના ઉપાયો
ખેતીમાં ઉપયોગમાં લેવાતા ખાતરોના ગુણધર્મો અલગ-અલગ હોવાથી તેમની કાર્યક્ષમતા વધારવા માટેના ઉપાયો પણ અલગ-અલગ હોય છે. રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ અને અર્થક્ષમ ઉપયોગ થાય તે માટે
ખારેકના પીલાને બાંધવાની રીત
૧. પીલા ફરતે માટી દુર કરવી ૨. પીલાના આજુબાજુનો ભાગ છોલવો. ૩. છોલેલા ભાગ પર 520 મિલી આઈ.બી.એ.નો સ્પ્રે કરવો. ૪. માટી સાથે છાણિયું ખાતર
ખેતરમાં રોગગ્રસ્ત છોડને કંદ સાથે ઉખાડી ને નાશ કરવો. સેન્દ્રિય ખાતરનો શક્ય તેટલો વધારે ઉપયોગ કરવો. નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરનો અતિરેક ઉપયોગ ટાળવો. * મોલોનો ઉપદ્રવ
ખારા પાણીથી ખેતી કરવાના પાકો
સ્વસ્થ ગર્ભાવસ્થા માટે આહાર અંગેની ભલામણો.
પ્લગ નર્સરી એટલે શું ?
જીપ્સમનો ઉપયોગ કેવી રીતે કરવો ?
કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી : સમતોલ ખાતર એટલે શું ?
એપ્રિલ 1975ના અંકમાં કૃષિ વિજ્ઞાને ખેડૂતોને કઈ માહિતી આપી તે વાંચો…
ઘઉંના પાકમા ખાતર વ્યવસ્થાપન માટે વાંચો.
વધુ ઉત્પાદન, દાણાની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે દર બે વર્ષે હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર નાખવું. • ટુકડી ઘઉંની સમયસરની વાવણી માટે
જમીનમાં ઝીંકની પૂરતી
– ઝીંકની પૂરતી સૂક્ષ્મ તત્વો વાવણી પહેલા બીજા રાસાયણિક ખાતરો સાથે ભેળવીને જમીનમાં દંતાળથી હારમાં બીજની નીચે વાવીને અથવા ઉભા પાકમાં છંટકાવ દ્વારા આપી શકાય.
છાણિયા કે દેશી ખાતરોમાં આ સૂક્ષ્મ તત્વો વતા ઓછા પ્રમાણમાં હોય છે. દેશી ખાતર અથવા તેની અવેજીમાં એરંડીનો ખોળ વાપરવો જોઈએ. ખેત આડ પેદાશ ખાસ
મજુરોની સમસ્યા પણ છે અને જમીનને પણ જીવતી રાખવી છે તો પછી આપણે તેનો રસ્તો કોઠાસુઝ દ્વારા કાઢવો પડશે. ટ્રેકટર જરૂર અપનાવો પણ સાથે સાથે
આપણે વધુ ઉત્પાદન લેવું છે તે માટે આપણે ખેતીમાં આપણી મહેનત, આવડત લગાડીએ છીએ. આપણી જમીનને જીવતી રાખવા આપણે દર વર્ષે જરૂરી સેન્દ્રીય ખાતરો ઉમેરવા
ખાતરોમાંથી પાકને કયારે અને કેટલું પોષણ મળે
ખાતરોમાંથી પાકને કયારે અને કેટલા પોષક તત્વો મળશે તે ભાગ્યે જ કોઈ બાગાયતને ખબર હોય. દા.ત. ડી.એ.પી.માં કે યુરિયામાં કે દેશી ખાતર અથવા ખોળમાં કે
ખાતર પૂરતા પ્રમાણમાં છોડને લભ્ય બને તે માટે કઈ નવી રીતો શોધાય છે ?
ખાતર પૂરતા પ્રમાણમાં છોડને લભ્ય તે માટે હવે વિવિધ રીતો શોધાય છે તેની વાત કરીયે . વિદેશની કંપનીએ યુરિયા ઉપર પટ આપવાનું DCD શોધ્યું છે
જેવિક ખાતર એ કુદરતી ખાતર છે : જેમાં સુક્ષ્મ જીવાણુંઓના અસરકારક જીવત કોષો અથવા સુષુપ્ત કોષો રહેલાં હોય છે, જે હવામાંથી નાઈટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કરે
અળસિયાનું ખાતર : વિઘટનશીલ કાબનીક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહે છે. તેમાં ૧.૭૫-૨.૨૫% નાઈટોજન, ૧.૫૦-૨.ર૫% ફોસ્ફરસ અને ૧.ર૫-૨.૦૦% પોટાશ
સોઇલ હેલ્થની વાત આપણે કરીએ ત્યારે ખાતર વિષે પણ થોડું સમજી લેવું જોઈએ દા .ત નાઇટ્રોજન નાઇટ્રોજન આપીયે એટલે 30 % જેટલો હવામાં ઉડી જાય
ગળતિયું કે છાણિયું સેન્દ્રીય ખાતર:
ગળતિયું ખાતર તૈયાર કરવા માટે ખેતરનો કચરો, શાકભાજીનો કચરો, ઢોરનું છાણ-પેશાબવાળી માટી, – રાખ, છોડના પાંદડા, લીલો ક્ચરો, સકું ઘાસ, લીલો પડવાશ, ક્પાસ, એરંડા, તુવેર,
પાણીમાં પ્રસરી શકે તેવી ભૂકારૂપ દવાઓમાં કાર્બારીલ, બુપ્રોફેઝીન અને ડાયક્લુબેન્ઝુરોનનો સમાવેશ થાય છે. આ પ્રકારની દવાઓમાં સક્રિય તત્વનું પ્રમાણ સામાન્ય રીતે ૨૫% થી માંડી ૫૦%
મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના
ઓછા જથ્થાના સેન્દ્રીય ખાતરો (કોન્સેન્ટ્રેટે) :
ખેતરમાં નાના જથ્થામાં આપવામાં આવે છે. તેમાં જથ્થામય ખાતરો કરતા પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય છે. આવા ખાતરોમાં મગફળીનો ખોળ, એરંડીનો ખોળ, લીંબોડીનો ખોળ, મહુડાનો
જથ્થામય સેન્દ્રીય ખાતરો
જથ્થામય સેન્દ્રીય ખાતરો : ખેતરમાં મોટેપાયે જથ્થામાં આપવામાં આવે છે. આવા ખાતરો સામાન્ય રીતે વનસ્પતિના અવશેષો, પશુઓના છાણ, મૂત્ર અથવા ગામ કે શહેરના કચરામાંથી બનાવવામાં
પાક ઉત્પાદન માટે સૂક્ષ્મ તત્વોની આવશ્યકતા મુખ્ય અથવા ગૌણ તત્વોથી જરાય ઓછી કે ઉતરતી નથી. કારણ કે કોઈપણ તત્વ એકબીજાની અવેજી પુરી શકતા નથી. આથી
છાણિયા ખાતર અને કમ્પોસ્ટનો વપરાશ
કમ્પોસ્ટ અને છાણિયું ખાતર એ મોટા પાયે વપરાતા સેન્દ્રિય ખાતરો છે જે જમીનમાં ઉમેરવામાં આવે છે. ખેતી પાકોના નકામા ભાગો તેમ જ પ્રાણીઓના ઉત્સર્ગિત કચરામાંથી
સૂક્ષ્મ તત્વો સામાન્ય રીતે હલકા પોતવાળી, રેતાળ, વધુ ધોવાણવાળી કે ઓછા નિતારવાળી, ખારી તથા ભાસ્મિક જમીન, સેન્દ્રિય તત્વનું પ્રમાણ ઓછું હોય તેવી જમીન, ચુનાનું પ્રમાણ
સજીવ ખેતી શા માટે ?
આપણે જ્યારે આઝાદ થયા ત્યારે દેશની વસ્તી ૩૫ કરોડ હતી અને અન્ન ઉત્પાદન પૂરતું ન હોઈ વિદેશથી આયાત કરવું પડતું હતુ. પરંતુ ૧૯૬૦ના દાયકામાં હરિયાળી
પાક અવશેષોનો સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ
ખેતરમાં ઉગાડેલ પાકોનું મુખ્ય ઉત્પાદન લીદા બાદ દર વર્ષે વિપુલ પ્રમાણમાં પાકની ગૌણ પેદાશ મળી રહે છે. ખેડૂતો બીજા પાક માટે જમીનની તૈયાર કરતી વખતે
સજીવ ખેતી એટલે શું?
સેન્દ્રિય ખેતી એ પાક ઉત્પાદનની એવી પદ્ધતિ છે કે જેમાં કારખાનામાં ઉત્પાદિત રાસાયણિક ખાતરો , કોટનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ અને વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ન કરતાં
જમીનમાં પોષકતત્વોનો ઉપાડ : જમીનમાં લેવામાં આવતા પાકોને લીધે દર વર્ષે ખૂબ જ પ્રમાણમાં પોષકતત્ત્વોનો ઉપાડ થાય છે અને આ રીતે જમીનની ફળટ્ટુપતામાં ઘટાડો થાય
બોર્ડો મિશ્રણ બનાવવાની રીત
જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા
બલ્કી સેન્દ્રિય ખાતર
– બલ્કી સેન્દ્રિય ખાતર : છાણીયું ખાતર કમ્પોસ્ટ સીન્થેટીક કમ્પોસ્ટ કોન્સન્ટેટ્રેડ સેન્દ્રીય ખાતર વર્મી કમ્પોસ્ટ પોલ્ટ્રી મેન્યોર બોન મીલ પ્રેસમડ ખોળ
શિયાળુ પાક : શિયાળુ પાકમાં પોષણ વ્યવસ્થા
શિયાળાના મુખ્ય પાકો ઘઉં, લસણ, ડુંગળી, ચણા, રાયડો, જીરું વિગેરે પાકો માટે કૃષિ યુનિવર્સીટી દ્વારા થયેલ ભલામણ મુજબ જ ખાતરો વાપરવામાં આવે તો મહત્તમ ઉત્પાદન અને અધિકતમ નફો મેળવી શકાય અને સાથે સાથે જમીનની ઉત્પાદકતા પણ જાળવી શકાય.
એમ તો આપણા પાકને જરૂરી હોય તેવા પોષકતત્વો જેવા કે બોરોન, ઝીંક, મેગ્નેશીયમની પૂર્તિ કરીને સારું ઉત્પાદન લઈ શકાય છે. આ તત્વો જમીનનું પૃથ્થકરણ કરાવીને
ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા શુ કરવુ?
ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો, પાંદડાં, મૂળ, ડાળીઓનો સારૂ બાળીને નાશ કરવો. કોહવાયેલુ છાણિયું ખાતર વાપરવું. ખાતર તરીકે દિવેલીકે લીંબોળીના ખોળનો ઘઉંના ઉ૫યોગ કરવો.
ત્યારે કરશું શું ? ભાગ ૮ અત્યારે સૌથી સોંઘો ખેડૂત છે
જે વ્યવસાયમાં કાચો માલ જ મોંઘો હોય એની પડતર નીચી આવે કૅમ ? જમીનમાં કસ ઉમેરણનાં ખાતરો મોંઘાં, છોડવાઓને નરવ્યા કરવાની દવાઓ મોંઘી, પાણી ખેંચવા
પાક ઉત્પાદનમાં વધુ ઉપજ લેવા ખાતર, પાણી અને પાક સંરક્ષણ કરી છોડએ જીવાત રોગથી બચવવા જોઈએ તેટલું આપણને ખબર છે પરંતુ કૃષિ વૈજ્ઞાનિકો કહે છે
સુર્યમુખી માટે ખાતર કેટલું જોઈએ ?
હેક્ટર દીઠ ૩૦ કિગ્રા નાઈટ્રોજન તથા ૬૦ કિગ્રા ફોસ્ફરસ વાવણી વખતે તત્વના રૂપમાં આપવું. વાવણી બાદ એક માસે ૪૦ કિગ્રા નાઈટ્રોજન નિંદામણ કર્યા બાદ
ખેતીમાં આવતી સમસ્યાના નિરાકરણ માટે જોઈએ કોઠાસુઝ, ઝડપી નિર્ણય અને સમયસરનું સંચાલન, ભલેને પછી તમે ભાગીયા દ્વારા ખેતી કરાવતા હો પણ અંતે તો તમે તમારા
વધુ ખાતર આપો તો છોડ પણ ફાલ ભૂલે
વનસ્પતિનો સ્વભાવ સાધુ- સંતોના જેવો મીતાહારી છે. પણ જ્યારે આપણે એના મોઢામાં લચપચતા કોળિયા દેવા માંડીએ ત્યારે એય શું કરે ? એને જરૂર ન હોય
ડુંગળીમાં ખાતર કેટલું નાખવું ફેરરોપણી પહેલાં હૈક્ટર દીઠ ૧૦-૧૨ ટન જેટલું દેશી સારું ગળતિયું ખાતર નાખવું તેમજ હૈક્ટરે ૩૭.૫ ક્લાો નાઈટ્રોજન, ૬૦ કિલો ફોસ્ફરસ, ૫૦
પશુ હોય કે પ્રાણી બધું માપમાં સારું ? અળસિયાની વસાહત પણ ઊભી કરી છે. શરૂ શરૂમાં એકલું છાણ જ અળસિયાને ખાવા આપતા. પણ પછી એમ
કપાસનો પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ
જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી પરિસ્થિતીમાં પિયત આપવાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. છોડ ઉપર ફૂલભમરી અને જીંડવાઓ બેઠા હોય ત્યારે તેમજ પાણી અને
વિદેશની વાત કરીએ તો આ મેળામાં જર્મન દેશનો મોટો ડોમ હશે ત્યાં ખેતીને લગતી માહિતી અને તે લોકો કેવીરીતે ઓછા ખર્ચે ઉત્પાદન લે છે તેની
પાકને ઉપયોગી તેવા ઇઝરાયલ, ઇટાલી, નેધરલેંડના ખેડૂતો વાપરે છે તેવા ખાતરો વિષે જાણો કૃષિ મેળામાં.
ગાંધીનગરના મેળાની માંડીને વાત કરું તો એગ્રો એક્ઝીમના સ્ટોલ ઉપર જશો તો ત્યાં તમને ભદ્રેશભાઈ અથવા અજીત રાજ મળશે તે તમને પોતાની ખેતીમાં ઉત્પાદન વધારવા
એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?
ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આ તમે વાંચો છો ત્યારે સપ્ટેમ્બર મહિનાની ૯-૧૦-૧૧ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ,
આપણંા રાજયમાં કૃષિ સંશોધન, કૃષિ શિક્ષણ અને કૃષિ વિસ્તરણ પ્રવૃતિ ક્ષેત્રે કુલ ચાર કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે. (૧) દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (૨)આણંદ કૃષિ યુનિવર્સિટી (૩)
આંબાનું અવરોહ મૃત્યુ (ડાયબેક)
આ રોગની અસર વર્ષ દરમિયાન કોઈપણ વખતે આંબાના ઝાડના સામાન્ ય દેખાવ ઉપરથી મેળવી શકાય છે. આ રોગમાં આંબાના જૂના વૃક્ષની નાની ડાળીઓ ઉપરથી નીચેની
ખેતી આજે ટેકનોલોજીના માઘ્યમથી દીવસે દિવસે નવા યુગમાં પ્રવેશી રહી છે, જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ તે બધાને જોઈએ અન્ન, વસ્ત્ર આ
ઉધઈનો ઉપદ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો, પાંદડાં, મૂળ, ડાળીઓનો બાળીને નાશ કરવો. સારૂ કોહવાયેલુ છાણિયું ખાતર વાપરવું. ખાતર તરીકે દિવેલીકે લીંબોળીના ખોળનો ઉપયોગ કરવો. ઘઉંના પાકમાં
ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર આપશે
ખાતરની વાત ચાલે છે ત્યારે જેમણે ડ્રીપ ઈરીગેશન આ વર્ષે અપનાવ્યું છે તે બધા ને આ બલ્ક ખાતરનો ખર્ચ ઓછો થશે એટલે કે ખાતર ખર્ચમાં
આ રોગની શરૂઆતમાં પાન ઉપર પાણી પોરાં ટપકાં થાય છે. જે તારા આકારના સફેદ ટપકાંમાં પરિણમે છે. વખત જતાં તે લાલ નારંગી રંગ ધારણ કરે
દિવેલા સૂકારો
છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સૂકારા સામે પ્રતિકારક ગુજરાત દિવેલા સંકર ૭ જાતનું વાવેતર કરવું. બીજને વાવતાં પહેલાં કાર્બેન્ડાઝીમ 2 ગ્રામ
પોટાશ પાયામાં જ આપી દેવાથી કપાસની ખેતીમાં ખુબ લાભ થાય છે.
તેલીબીયાની ખેતી હોય એટલે કે કપાસ, બાગાયત , મગફળી કે એરંડાની ખેતી હોય તો પોટાશનો ઉપયોગ વધારો. પોટાશ પાયામાં જ આપી દેવાથી કપાસની ખેતીમાં ખુબ
રોગની શરૂઆત થાય ત્યારે 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 30 ગ્રામ કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ભલામણ મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરો
રોગ જણાય કે તરત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ વેપા 9 ગ્રામ અથવા આઇપ્રોબેનફોસ ૪૮ ઇસી 15 મીલિ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં
તમાકુનો પચરંગિયો રોગ આવે ત્યારે શું શું કાળજી લેવી ?
તમાકુના પાંદડાનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા.
આ જીવાતની માદા કીટક છાણીયાં ખાતરના ખાડામાં ઈંડા મૂકતી હોવાથી નાળિયેરીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી. આજુબાજુના ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30
ટ્રાયકોડર્માં પાઉડરનો ઉપયોગ ખેડૂતો કરતા થયા છે. મગફળીમાં આવતો આ થડના સડાનો રોંગ સ્કેલોરીશીયમ રૉલ્ફસી નામની સફેદ ફૂગને કારણે થાય છે. આ રોગ જમીન જન્ય
દિવેલાનો સૂકારો
છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સૂકારા સામે પ્રતિકારક બીજની જાત ગુજરાત દિવેલા સંકર 7 જાતનું વાવેતર કરવું. પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ
કપાસની ગુલાબી ઇયળ
ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત
તો પૃથ્વી પરની સમગ્ર સૃષ્ટિને દઝાડે છે અને શીતાગારમાં પણ પલ્ટી નાખે છે. છતાં આપણને વ્હાલું છે આ વિરાટ આકાશ. કારણ કે તે જીવ માત્રનો
સમજવાની વાત છે ત્યારે એ પણ સમજી લેવાની જરૂર છે. કે વાવણી કરી હોય અને માથે લોઠો વરસાદ પડી જાય પછી મોલાતને હુલાવી ફુલાવીને ઉપજ
લીંબુનું પાનકોરીયું
લીંબુમાં નવી ફૂટ નીકળતી હોય ત્યારે છટણી કરવી નહીં. છટણી ફક્ત શિયાળામાં જ કરવી. વારંવાર નાઈટ્રોજનયુકત ખાતરો આપવા નહીં. વધુ ઉપદ્રવ વખતે એસીફેટ ૭૫ એસપી
ડાંગર (ધરૂ)નો જીવાણુથી થતો પાનનો સૂકારો/પાનનો ઝાળ
ખેતરના શેઢાપાળા નીંદણ મુકત અને સાફ રાખવા. પાકમાં ભલામણ કરેલ જથ્થા મુજબ જ નાઈટ્રોજન યુકત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા.ખેતરમાં સૂકારાના રોગની શરૂઆત દેખાય
ખાતરોની પૂર્તિ હંમેશા આપણે કેટલું ઉત્પાદન લેવું છે તેના ગુણોતરમાં અને જમીન ચકાસણીના આધારે કરવાની હોય છે. ઓસ્ટ્રેલિયાના ખેડૂતો એક ટન એટલે કે 1000 કિલો
ધરૂવાડિયા માટે પસંદ કરેલ જગ્યામાં “સોઇલ સોલારાઇઝેશન” (સૂર્યકિરણ) કરવું, ગરમીના મહિનાઓમાં જ્યારે ખૂબજ તાપ પડે ત્યારે ધરૂવાડિયાને પાણી આપી, વરાપ થયે જમીન ખેડી ભરભરી બનાવવી.
કપાસની ખેતી હોય કે મરચીની કે પછી સોયાબીન તેમાં આવક વધારવાનો જો કોઈ મુદ્દો હોય તો તે છે આપણા પાકમાં વધુ ફાલ લાગે અને અને
શું કરોડો લોકો સુધી અન્ન પહોંચાડવા આપણી કુદરતી ખેતી કે સજીવ ખેતી કે ફક્ત ઓર્ગનિક મેટર દ્વારા ખેતી કરવી શું પરવડશે ? બહુ મોટો અને
મરચીની ખેતીમાં કાળજી નંબર 2 કોઈ હોય તો મરચીની ફેર રોપણી પછી થોડા દિવસ મરચીના છોડને આખા ખેતરમાં ગ્રો કવર થી થોડો સમય ઢાંકવાથી ફાયદો
મરચીની ખેતીની નવી ટેક્નિક એમ કહે છે કે મરચીની વૈજ્ઞાનિક ખેતી કરવી હોયતો ઊંચા પાળા તેના ઉપર ટપકની નળી અને તેના ઉપર 30 માઇક્રોનનું ઉપરથી
ફોસ્ફેટિક ખાતરના કણોને માટીના કણો સાથે ફીક્સેસન થઈ જવાથી મૂળ દ્વારા પોષણ મેળવતા છોડને લભ્ય થતા નથી પરંતુ હવે તેમાં એક નવી ટેક્નોલોજી આવી છે
ડીએપીની વાત આવી છે ત્યારે નોંધો .કે ફોસ્ફેટીક ખાતરોની કિંમત દિવસેને દિવસે વધતી રહી છે સરકાર સબસિડી આપે છતાં ભાવ આસમાને છે ખાતરો વગર ચાલવાનું
આપણી બોલકી વાડીને સાંભળવાની અને જોવાની આપણી પાસે કુનેહ હોવી જોઈએ . આપણી જમીન આપણને પોકારી પોકારીને કહેતી હોય કે મને સેન્દ્રિય તત્વોની ભૂખ છે
પહેલા તો આ ભાવ આપણને ઉંચો લાગે પરંતુ તેના ફાયદાની વાતને તમારા કોઈ છતીસગઢના ખેડૂત મિત્ર હોય તો તેને પૂછો તો તે તમે કહેશે કે
દા.ત. જમીનમાં ખોસેલું તાપમાન અને ભેજ માપવાનું યંત્ર તમને સંદેશો મોકલે કે આજે દોઢ ઇંચનું ઈરીગેશન આપવા ડ્રિપથી આટલા હજાર લીટર પાણી આપો, દિવસ અને
ભાગ-૧૦ ઇઝરાયલ ન્યુટ્રીયન્ટ રીમુવલ અને ફર્ટીગેશ્ન દ્વારા વધુ ઉત્પાદન કેવી રીતે લે છે ?
દરેક મુખ્ય પાકો તેના જીવનકાળ દરમ્યાન કેટલા મુખ્ય તત્વો જમીન માથી ઓછા કરે છે, તેનો હીસાબ અમે રાખીએ છીએ અને ઉત્પાદનની સાપેક્ષમા જરૂરીયાત મુજબના રાસાયણીક
ઉત્પાદકતા વિશે સમજો કે આપણે કોઈ સારી ઉચ્ચ ગુણવત્તાવાળું અને શ્રેષ્ઠ જીનોટાઈપ ધરાવતું બીજ વાવીએ એટલે એમાં ઉપજ દેવાની ભરપુર ક્ષમતા છે પરંતુ આ ક્ષમતા
જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી
જીરૂ એ ટુંકા ગાળાનો તથા છીછરા મુળ વાળો પાક હોઇ સામાન્ય રીતે દર વર્ષ છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. છતાં વધારે રેતાળ જમીન કે જ્યા
ફીનોઝેન ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો કરી આર્થિક અને ટકાઉ કૃષિને ટેકો આપવાના ઉદ્દેશથી શરુ કરવામાં આવ્યું છે. ફીનોઝેન ઉચ્ચતમ યુરોપીયન ટેકનોલોજી દ્વારા તૈયાર થયેલ ઉત્કૃષ્ટ પાણીમાં
મરચીના પાકમાં ખાતર વ્યવસ્થાપન – ચાલો ઉત્પાદન વધારીએ.
જેનો પી.એચ. આંક ૬.૫ થી ૭.૫ ની વચ્ચે અને ટી.ડી.એસ. ૧૨૦૦ થી નીચે હોય અને કાર્બનિક પદાર્થ થી ભરપૂર હોય તેવી જમીન વધારે માફક આવે
ગંધાતી ફૂલકાકરી (લેન્ટેના) (Lantana camara)
ગંધારી ફૂલકાકરી એ બહુવર્ષાયુ, આક્રમક, પરદેશી આયાતી નીંદણ છે. બહુવિધ રંગના ફૂલ ધરાવતાં આ સુપની આયાત સુશોભન વાડ તરીકે શ્રીલંકામાંથી કરવામાં આવેલી. પરંતુ અત્યારે તેનો ફ્લાવો ચરીયાણ
આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા