ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે. અત્યારની વાત કરીયે તો દિવસ અને રાત્રીના મહત્તમ અને મિનિમમ તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત થાય તો મરચીમાં ભૂકી છારો આવાની શક્યતા વધી જાય આવા વાતાવરણમાં પાંદડા ઉપર છારો કે છાસીયોનો ચેપ લાગે છે. ચેપ લાગ્યા પછી કાળજી લેવામાં ના આવે તો ૧૫ દિવસે આ રોગના લીધે પાંદડા પીળા થઈ ખરી પડે છે. આ રોગનું નિયંત્રણ પાન લીલા હોય ત્યારે કરો તો જ ફાયદામાં રહી શકાય. ઉગમણા-આથમણા વાવેતરમાં ભૂકીછારો ઓછો આવે છે કારણ કે હવા ઉજાસ રહે છે. ભૂકીછારા થી પાન ખરે તે ખેડૂતની ભૂલ સમજવી કારણ કે આ રોગ ક્યારે લાગે તે ખબર હોય અને સલ્ફર નો છંટકાવ સમયસર થાય ગયો તો ફાયદો અને આવું હવામાન જેટલી વાર થાય તેટલી વાર દવા છાંટવી પડે નહીંતર, એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડું જ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ?

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
Advertisements

ઉત્તમ ખેતી : સંગઠનથી સુધારા તરફ…

ગુજરાતમાં જે રીતે કચ્છમાં ખેતીનો વિકાસ થયો તે જોઈએ તો ત્યાં દાડમ, ખારેક, આંબા, ડ્રેગન ફ્રૂટ, ટેટી વિગેરે જેવા પાકો પ્રમાણમાં સારી રીતે, આંખે આખા વિસ્તારોમાં અને નફાકારક રીતે વાવતા થયા …..

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ડ્રીપ દ્વારા ફર્ટિગેશન કેમ અપનાવવું પડશે ?

ડ્રીપ દ્વારા  ફર્ટિગેશન ડ્રીપ દ્વારા ફર્ટીગેશનથી લાભ શું ? [1] ચાસે ચાસે કે પાટલે પાટલે ફરી ખાતર વેરવાની મજૂરીનો બચાવ [2] પાકને જોઇએ તે સમયે,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતીમાં સૂર્યપ્રકાશ

પૃથ્વી ઉપર જે ઉષ્માશક્તિ અને વિકિરણ શક્તિ આપણે અનુભવીએ છીએ તેનું ઉદ્‌ભવ સ્થાન સૂર્ય છે. તેથી વાતાવરણમાં જે બધી ભૌતિક પ્રક્રિયાઓ થાય છે, તેનો આધાર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત : ીના પાકમાં આવતા કાતરા

હેકટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો.  લીંબોળીની મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કોટન ફિલ્ડ રીપોર્ટ : અલ્ટીમેટ ઉત્પાદન – અલ્ટીમેટ કપાસ

અલ્ટીમેટ કપાસના જીંડવા એકદમ સિરીઝમાં લાગે છે અને ખુલવામાં બહુ સારું અને વીણવામાં પણ સરળ છે આ વર્ષે આ ખરાબ વાતાવરણમાં આજુબાજુના કપાસ બગડી ગયા હતા પણ આ અલ્ટીમેટ એકદમ લીલોછમ છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રેસિડયુઅલ ફ્રી ખેતીમાં જંતુનાશકોના અવશેષો તેમજ આડઅસર ઘટાડવા માટેના પગલાઓ

પાક ઉપર જીવાતની સંખ્યા ક્ષમ્ય માત્રા કરતા વધારે જોવા મળે ત્યારેજ જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ.સેન્ટ્રલ ઈન્સેકટીસાઈડ બોર્ડ અને રજિસ્ટ્રેશન કમિટી (CIB & RC) નવી દિલ્હી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સાયલેજ : લીલા ઘાસચારાનું અથાણું

લીલા ધાન્ય વર્ગના ઘાસચારાને હવાચુસ્ત વાતાવરણમાં સંગ્રહ કરવામાં આવે જેને સાયલેજ કહેવામાં આવે છે. આપણા રાજયની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇએ તો અમુક ઋતુમાં લીલો ઘાસચારો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મનની વાત : રાસી અને સોશિયલ મીડિયા – ખેડૂતોમાં આનંદો…

રાશિ સીડ્સ કંપનીના કપાસ ની જાતો RCH 659 રાશિ મેજીક અને RCH 797 જાતો વિષે વાંચો.

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 – ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ – વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks