

રિજનરેટિવ એગ્રીકલ્ચરમાં સૌથી અગત્યની વાત હોય તો તે છે જમીનનું ખેડાણ ઘટાડવું. જમીનના સૂક્ષ્મ જીવાણુઓને સુરક્ષિત રાખવા અને ભેજ જાળવી રાખવા માટે ઊંડા ખેડાણથી જમીનને બહુ ખેડવાની વાત સામે ઓછામાં ઓછી ખેડાણ કરવાની વાત આ ખેતી કરે છે એને વિશ્વમાં આવું કરવાનો વાયરો વાયો છે આને નો ટીલેજ કોન્સેપટથી ઓળખવામાં આવે છે.























