ઇઝરાયેલની ખેતીના વિડિઓ બધા ને જોવા છે પણ ઇઝરાયેલ કરે તેમ કરવું નથી હજુ ઘણા પૂછે છે કે શું ડ્રીપ ઈરીગશન નબળા વરસમાં જ વાપરી શકાય ? ના એવું નથી, જો સાંભળો તમારો કૂવો છલોછલ ભરેલો હોય બોરમાં ચોવીસ કલાક ચાલે તેટલું પાણી હોય તો પણ ડ્રીપ ઈરીગેશન વાપરશે તેને સરવાળે ફાયદો થશે અને હા, તેની જમીન પણ વરસો સુધી ફળદ્રૂુપતા ટકાવી રાખશે. આખા ગામના ૧૦૦ ટકા ખેડૂતો ડ્રીપ વાપરે તેનાથી પણ વિશેષ આખો તાલુકો ડ્રીપ તાલુકો બને તેવો વિચાર હવે આપણે બધા એ કરવો જોઈએ .. ડ્રીપ ઈરીગેશન વસાવવા માટે સરકાર તરફથી સહાય મળે છે. મારે તો એમ કહેવું છે કે આપણે બધાએ ડ્રીપ ઈરીગેશન વસાવવામાં આ વર્ષે એટલી ઝડપ કરવી જોઈએ કે સરકારને ડ્રીપ ઈરીગેશન માટેનું બજેટ વધારવાની ફરજ પડે એટલે કે સબસીડી ખુટવાડી દેવા માટેની આપણે કમર કસવી જોઈએ. અત્યારે સમાચાર છે કે જાણીતી કંપનીઓમાં ડ્રિપ લેવા માટે ખેડૂતોની નોંધણી ખુબ થઇ હોવાથી યુદ્ધના ધોરણે કંપનીઓ ડ્રિપ સેટ લગાડવા મંડી છે , તમે ડ્રિપ વસાવી ? વધુ વિગત માટે ફોન કરો 9825060135 અથવા 9426511401

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements
aries agro

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
Advertisements
soyabean cookies

સોયાબીન : માંથી શું બની શકે ?

સોયાબીનમાંથી વિવિધ ખાદ્ય ઉત્પાદન બનાવવામાં આવે છે, જેમ કે સંપૂર્ણ સોયા લોટ, સોયાદૂધ, સોયા પનીર (ટોફૂ), સોયા દહીં, સોયા શ્રીખંડ, સોયા આઈસક્રીમ, સોયાનટ, સોયાપૌંઆ તથા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રયોગ : પશુમાં દાદર-ખસ- ખરજવું મટાડવા પપૈયાનું દુધ !

પશુને દાદર – ખસ-ખરજવું થાય ત્યારે સતત શરીરને ઝાડ કે ગમાણ સાથે ઘસે છે, પશુનો સ્વભાવ ચીડીયો થઈ જાય છે, ઘણી વખત વધારે પડતું ઘસવાથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઓર્ગનીક ખેતી, કુદરતી ખેતી

ઓર્ગનીક ખેતી, કુદરતી ખેતી, પ્રાકૃતિક ખેતી કે ઝીરો બજેટ આવા આવા અનેક નામોથી ખેડૂતોને ખેતી માટેની નવી રાહ બતાવવા માટે લોકો લાગી પડ્યા છે, સોશિયલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાક ધિરાણની મહત્તમ રકમ

બેંકો તેમજ વિવિધ ધિરાણ સંસ્થાઓ ખેતી માટે વિવિધ પ્રકારનું ધિરાણ આપવાનું કાર્ય કરે છે જેમાં પાક ધિરાણ સૌથી મહત્વનું ગણાય છે. વિવિધ બેંકો અને સંસ્થાઓ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શિયાળુ શા માટે ફાયદાકારક છે?

છોડની સંખ્યા પૂરતા પ્રમાણમાં મળે છે. પાકની વૃદ્ધિ માટે જરૂરી એવો સૂર્યપ્રકાશ પૂરતી માત્રામાં મળે છે. મહત્તમ ખાતરનો તથા મહત્તમ પાણીનો ઉપયોગ છોડ કરતો હોવાથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વાવાઝોડાથી ઉથલી પડેલ વૃક્ષોને બચાવી લેવાનો ઉપાય શું છે ?

વાવાઝોડાથી ઉથલી પડેલ વૃક્ષોને બચાવી લેવાનો ઉપાય વૃક્ષ ભાંગી જાય કે ઊથલી પડે એટલે તે સાવ મરી જતું નથી. તેને મૂળ સમેત ખોદી લેવાને બદલે,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફળપાકોમાં આવતી બહારની મોસમ એટલે શું ?

વૃક્ષોમાં ફૂલો ખીલવાની વેળાને “બહાર” કહેવાય છે. વરસના બાર મહિનાઓમાં વૃક્ષોમાં ફૂલો ખીલવવાની વેળાઓ હોય છે મૂખ્યત્વે ત્રણ. બહારની ઋતુઓ ઓળખવા તેને તે વખતની પરિસ્થિતિ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કુદરતની કેડીએ : પ્રાણી જગતની ઊંઘનું અવનવું

માનવ સમાજની મોટા ભાગની સંખ્યાને 6 થી 8 કલાકની ઊંઘ દ્વારા અંગને આરામ મળી, મનને શાંતિ અને તનને તાજગી અનુભવાતી હોય છે. હા, અન્ય બાબતોની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સોયાબીન : નીંદણ નિયંત્રણ 

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન ખેડૂતોને ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અ અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે ફ્લ્યુકોરાલીન હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવાની અને ૨૦-૨૫

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks