આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશન
હાજરીમાં શરીરમાં વિટામીન-ડી બને છે. આથી નાના બાળકોના હાડકાનું બંધારણ મજબુત બનાવવા માટે તેને સૂર્યપ્રકાશમાં સવારના ૭ થી ૯ અથવા સાંજના ૪ થી ૬ના તડકામાં
હાજરીમાં શરીરમાં વિટામીન-ડી બને છે. આથી નાના બાળકોના હાડકાનું બંધારણ મજબુત બનાવવા માટે તેને સૂર્યપ્રકાશમાં સવારના ૭ થી ૯ અથવા સાંજના ૪ થી ૬ના તડકામાં
બ્રોકોલીમાંથી મળે વિટામીન
બ્રોકોલી એ વિટામિનો અને ખનીજ તત્વોનો ભરપૂર ખજાનો છે. તેમાં વિટામિન એ, સી અને ઈ, ઘણા એન્ટિઓક્સીડન્ટસ, ફાયબર વગેરે ધરાવે છે, કે જે શરીરની રોગપ્રતિકારક
ઘઉં : પાનનો સૂકારો
રોગની શરૂઆતમાં મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૪૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
સંશોધનના પરિણામો સૂચવે છે, કે જસતથી છોડમાં રોગ સામે લડવાની શક્તિમાં વધારો થાય છે. કેટલીક ફગનાશકોમાં જસત સક્રિય તત્વ તરીકે ઉપયોગમાં લેવાય છે, કે
જુદા જુદા અખતરાઓમાં લોહ તત્વ રોગ નિયંત્રણ માટે અગત્યનું સાબિત થયેલ છે, પણ રોગકારકોને લોહ તત્વની વધુ જરૂરિયાત રહેતી હોય છે. આથી ઘણીવાર ઊભા
તમાકુમાં સફેદ ટપકાં/ સફેદ ચાંચડી
હેક્ઝાકોનાઝોલ ૫ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૪૫ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૭ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% વેપા ૪૫
શિયાળું મકાઇમાં પાનનો સૂકારો/ ટર્સીકમ લીફ બ્લાઇટ
રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા અથવા લીમડાના પાનનો અર્ક ૧૦ ટકા (૧ લિટર/૧૦ લિટર પાણી)નો છંટકાવ વાવણીના ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ દિવસે કરવો અથવા
વટાણામાં ભૂકી છારો
રોગની શરૂઆત થાય કે તરત જ વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા. ૩૭ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ટકા ઇસી ૭ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ
રાઇમાં ભૂકીછારો
રોગને અસરકારક રીતે કાબૂમાં લેવા વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા. ૪૮ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ટકા ઇ.સી. ૭ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણીમાં ઓગાળી પ્રથમ
મૂળના કહોવારાના રોગની શરૂઆત થતાં પિયત સાથે કોપર ઓક્ઝિકલોરાઈડ ફૂગનાશક (પ૦% વે.પા.) ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્રાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે
રોગની શરૂઆત થાય કે તરત જ મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૪૮ ગ્રામ અથવા મેટાલેક્ઝીલ એમઝેડ ૭૨ ટકા વે.પા. ૪૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ગાળી ૧૫
દિવેલામાં સૂકારો
કાર્બેન્ડાઝીમ ૫૦ વે.પા. ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્રાવણ બનાવી રોગની અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.
કાર્બેન્ડાઝીમ ૫૦ વે.પા. ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્વાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.
પાલકની ભાજી માનવી માટે કુદરતની અમૂલ્ય લાભપ્રદ ભેટ છે. ઉત્તરપ્રદેશ અને પંજાબમાં પાલકની ભાજીનું વિશેષ ચલણ છે. ત્યાંના લોકો પાલક-પનીર, પાલક-વટાણા, પાલક-બટાટા, પાલક-ટામેટા અને એકલી
રોગ મોલોમશી મારફતે ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશક જેવી કે ઓક્ઝિડીમેટોન મીથાઈલ ૧૮ મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈ સી ૧૫ મિ.લી. ૧૫
મેંગેનીઝ એ ફૂગજન્ય અને બેક્ટેરિયા દ્વારા થતા રોગ સામે પ્રતિકારકતા માટે પ્રચલિત છે. જેને લીધે મેગેનીઝને ઘણી ફૂગનાશકોમાં એક સક્રિય તત્વ તરીકે લેવામાં આવે છે.
જીરૂમાં કાળીયો/ કાળી ચરમી
રોગની શરૂઆત થયેથી એઝોક્ઝિસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૨ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૨૨ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૧૫
છોડમાં ઉપદ્રવ વધુ હોય તો આખો છોડ ફૂલો કે શિંગો વગરનો જોવા મળે છે. આ રોગમાં શિંગો લાગતી ન હોવાથી તેને તુવેરના વંધ્યત્વના રોગ તરીકે
સંરક્ષણાત્મક પગલાં રૂપે વાવણી બાદ ૪૫ દિવસે ૩૦૦ મેશ ગંધકની ભૂકી ૨૫ કિ.ગ્રા./હેકટર પ્રમાણે સવારમાં છોડ ઉપર ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવો. રોગ દેખાય કે
મેંગેનીઝની પૂર્તિ દ્વારા રોગોનું નિયંત્રણ
સંશોધનના ઘણા પરિણામો દ્વારા સાબિત થયું છે, કે મેગેનીઝની પૂર્તિથી વાનસ્પતિક રોગો જેવા કે ધાન્યપાકોમાં ભૂકીછારો, જુવારમાં કુતુલ અને ઘઉંમાં મૂળના રોગોનું નિયંત્રણ થાય છે.
બટાટામાં આગોતરો સૂકારો
રોગની શરૂઆત થતાં કે ૩૫ દિવસ બાદ પ્રોપિકોનાઝોલ ૨૫ ટકા ઈસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને બીજા ચાર છંટકાવ ૧૨ દિવસના
છોડમાં મેંગેનીઝની માત્રા અને રોગ વચ્ચેનો પારસ્પરિક સંબંધ :
સંશોધન દ્વારા ઘણીવાર જાણવા મળ્યું છે કે મેગેનીઝની ઓછી માત્રા ધરાવતા છોડમાં રોગનું પ્રમાણ વધુ હોય છે, જેના વિવિધ કારણો છે. જેમ કે, છોડના મૂળમાં
રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ટકા ઇસી ૪.૭ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ટકા ઇસી ૨૫ મિ.લી. પ્રતિ ૧૫
મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ ટકા વે.પા. ૪૦ ગ્રામ અથવા લીમડાના તાજા પાનનો અર્ક ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત
રીંગણીમાં નાના પર્ણ/ લઘુપર્ણ/ ઘટ્ટીયા પાન
પાક નીંદણમુક્ત રાખવો. રોગ તડતડીયાંથી ફેલાતો હોવાથી રોપણી પછી ૧૦ થી ૧૫ દિવસે કાર્બોફ્યુરાન ૩ જી ૧ કિ.ગ્રા. સ.તત્વ/હે. પ્રમાણે છોડની ફરતે રીંગ પદ્ધતિથી આપવું
મલ્ચીંગની પસંદગી જરૂરીયાત પ્રમાણે કરવી જોઈએ જેમ કે, નિંદામણના નિયંત્રણ, જમીનનું તાપમાન વધારવા કે ઘટાડવા, રોગનું નિયંત્રણ અને છોડની વૃદ્ધિ માટે. સામાન્ય રીતે ૯૦ સે.મી.થી
મેંગેનીઝની માફક, કોપર તત્વ એ છોડમાં ફિનોલીક પદાર્થો તથા લીગ્નીનના બંધારણમાં અગત્યનો ભાગ ભજવે છે, જેને કારણે ફૂગ તથા બેક્ટેરિયાના રોગજનક જીવાણુંઓ સામે છોડ પ્રતિકારકતા
૧. ઓર્ગેનિક મલ્યીંગ : સામાન્ય રીતે સેન્દ્રિય પદાર્થો જેવા કે પાકના પાંદડાઓ, ખાતર કે પછી લીલા ઘાસનો ઉપયોગ ઓર્ગેનિક મલ્ચીંગ તરીકે થાય છે. 2. ઈનઓર્ગેનિક
લસણ આપણું ઓષધ :
વિશ્ચમાં દરેક જગ્યાએ આહારમાં તેનો ઉપયોગ જાણીતો છે. તે ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે અને શરીરની તંદુરસ્તીમાં વધારો કરે છે. પ્રાચીનકાળમાં પણ ચેપ સામે લડવા માટે
છોડના વૃદ્ધિ અને વિકાસ માટે ૧૭ આવશ્યક પોષકતત્વો જરૂરી છે. તેનું વર્ગીકરણ મુખ્ય, ગૌણ અને સુક્ષ્મ પોષકતત્વો તરીકે કરવામાં આવ્યું છે.નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મુખ્ય
મૂળના કોહવારાના રોગની શરૂઆત થતાં પિયત સાથે કોપર ઓક્ઝિકલોરાઈડ ફૂગનાશક (૫૦% વે.પા.) ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં
ફળો માટે સોર સુકવણી યંત્ર એટલે શું ?
વૈજ્ઞાનિક ઢબે સૂરજની ગરમીથી પદાથમાંનો ભેજ દૂર કરતા સાધનને સૌર સુક્વણીયંત્ર કે સોલર ડ્રાયર કહે છે. વૈજ્ઞાનિક સુક્વણીની પદ્ધતિ આકર્ષક તેમજ આરોગ્યપ્રદ છે. વળી વૈજ્ઞાનિક
કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્રાવણ બનાવી રોગની અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.
બટાટા : આગોતરો સૂકારો
બટાટાના વાવેતર બાદ ૩૫-૪૦ દિવસે પ્રથમ છંટકાવ ક્લોરોથેલોનીલ ૭૫ વે.પા. ૦.૨% (૪૫ ગ્રામ/૧૫ લિટર પાણી)નો કરવો અને રોગની તીવ્રતા વધુ હોય તો બીજો છંટકાવ પ્રથમ
શિયાળુ ઋતુનું આગમન ધીમા પગલે થઈ રહ્યું છે અને રવિ પાકનું આયોજન અને વાવેતર પણ ધીમી ગતિએ થઈ રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે
ખેતરમાં રોગગ્રસ્ત છોડને કંદ સાથે ઉખાડી ને નાશ કરવો. સેન્દ્રિય ખાતરનો શક્ય તેટલો વધારે ઉપયોગ કરવો. નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરનો અતિરેક ઉપયોગ ટાળવો. * મોલોનો ઉપદ્રવ
રોગ મોલોમશી મારફતે ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષકપ્રકારની કીટનાશક જેવી કે ઓક્ઝિડીમેટોન મીથાઈલ ૨૦ મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈ સી ૧૫ મિ.લી. ૧૫ લિટર
આંબાવાડીયામાં પાણીના નિતારની પુરતી વ્યવસ્થા કરવી. ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લી. અથવા લેમડાસાયહેલોથ્રીન પ ઈસી ૧૫ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ રપ ડબલ્યૂજી ૨ ગ્રામ ૧૫ લિટર
દિવેલાની લશ્કરી ઈયળ અને ડોડવા કોરી ખાનાર ઇયળને નિયંત્રિત કેમ કરવી ?
ખેતરમાં પ્રકાશપીજર પ્રતિ હેક્ટરે એકની સંખ્યામાં ગોઠવી ફૃદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને નાશ કરી શકાય. બેસીલસ થુરીન્જીન્સીસ નામના રોગપ્રેરક જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના
સંરક્ષણાત્મક પગલાં રૂપે વાવણી બાદ ૪૫ દિવસે ૩૦૦ મેશ ગંધકની ભૂકી રપ કિ.ગ્રા./ હે. પ્રમાણે સવારમાં છોડ ઉપર ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવો. * રોગ
રોગ દેખાય કે તરત જ 1% કાર્બેન્ડાઝીમ ૧૨% + મેક્રોઝેબ ૬૩% (૪૫ ગ્રામ/૧૫ લિટર) અથવા મેક્રોઝેબ ૦.૨ 1 ટકા (૪૫ ગ્રામ /૧૫ લિટર) અથવા કાર્બેન્ડાઝીમ
રાઇમાં આવતો સફેદ ગેરૂ રોગનું નિયંત્રણ કેમ કરશો ?
રોગની શરૂઆત થાય કે તરત જ મેક્રોઝેબ ૭૫ ટકા વે.પા. ૪૫ ગ્રામ અથવા મેટાલેક્ષીલ એમઝેડ ૭૨ ટકા વે.પા. ૪૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી ૧૫
શિયાળું મકાઇનો પાનનો સૂકારો/ ટર્સીકમ લીફ બ્લાઇટ
રોગપ્રતિકાર જાતો લેવી. * બીજને ટાલ્ક આધારિત ટ્રાયકોડર્માં વીરીડી ૧ ટકા વેપા (૨x૧૦૮ સીએફયુ/ગ્રામ) નો ૭ ગ્રામ/કે.ગ્રા. બીજ પ્રમાણે પટ આપવો અથવા બીજને કેપ્ટાન ફૂગનાશકનો
રોગની શરૂઆત થયે ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લી. ૧૫ લિટર પાણીમાં અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ટકા વે.પા. ૨૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
ટામેટાનો સુકારાનું નિયંત્રણ કરવા શું કરવું ?
આ રોગમાં પાન નીચે લટકી પડે છે. અને પીળા પડતા જોવા મળે છે. આખો છોડ સુકાઈ જાય છે. રોગિષ્ટ છોડને થોડા અઠવાડિયા બાદ કાપવામાં આવે
રોગની શરૂઆત થાય ત્યારે સ્ટ્રપ્ટોમાયસીન સલ્ફેટ ૧.૫ ગ્રામ + કોપર ઓક્ઝિક્લોરાઈડ ૫૦ વેપા ૫૦ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો
ખારેકમાં માતૃ છોડ કેવો હોવો જોઈએ ?
માતૃ છોડ તંદુરસ્ત હોવો જોઈએ, સારી ગુણવત્તાવાળા ફ્ળ તથા વધારે ઉત્પાદન આપતો હોવો જોઈએ. માતૃ છોડ રોગ તથા જીવાતમુક્ત હોવો જોઈએ. ઝાડ દીઠ ઓછામાં ઓછા
ફૂગથી થતા આ રોગના લક્ષણો પાન, કુમળી ડાળીઓ, પુષ્પગુચ્છ (મોર) અને ફળો પર જોવા મળે છે. કુમળા પાન ઉપર લંબગોળ કે અનિયમિત આકારના ઘાટા કથ્થાઈ
બીજ માટે વાવવામાં આવેલ પાક ૬૦ થી ૬૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૫૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૨૫ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ
પ્રદુષણ મુક્ત ઉત્પાદન
પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે નુકસાન થાય, શેરડી, કેળમાં રાતડો કે સીગાટોકા જેવા રોગો તડબૂચના
સજીવ ખેતીને અવરોધરૂપ પરિબળો
૧. સેન્દ્રિય ખેતીની શરૂઆતના ૩ થી ૪ વર્ષમાં પાકનું ઉત્પાદન ઘટે છે. ૨. સેન્દ્રિય પેદાશોનાં વેચાણ માટે જરૂરી બજાર વ્યવસ્થાના અભાવે પૂરતા ભાવો મળતા નથી.
સૂર્યમુખીના બીજ ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને વિટામિન બી ૬ જેવા પોષકતત્વો ધરાવે છે. તેમાં શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ વિટામિન ઈ પણ ઊંચા પ્રમાણમાં રહેલું છે. તે શરીરની રોગપ્રતિકારક
નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો નોંધો કે બિયારણએ ખેતીનો પાયો છે બીજની પસંદગી જેટલી સારી તેટલી તમારી ખેતી સમૃદ્ધ. કારણ
ટામેટાની ખેતી મંડપ-તાર પદ્ધતિ દ્વારા મ્લચીંગ અને પાળા બનાવીને…
ટામેટાના ભાવ ફેબ્રુઆરી મહિના પછી વધે છે પરંતુ આ વર્ષે આખા દેશમાં ટામેટાની ખેતી છતીશગઢમાં સારી થાય છે આ વર્ષે ત્યાં 100 એકરમાં ટામેટાનો પાક
રાઇનો ભૂકીછારો :
આ રોગને અસરકારક રીતે કાબૂમાં લેવા વેટેબલ સલ્ફર ૮૦ વેપા ૫૦ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ પ ઇસી ૧૦ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણીમાં ઓગાળી પ્રથમ છંટકાવ
આ રોગ સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના દરમ્યાન જ્યારે આંબે મોર ફૂટે તે વખતે જોવા મળે છે. મોરની દાંડી ઉપર સફેદ છારી જોવા મળે છે
કુદરત એ નીવડેલ વેજ્ઞાનિક છે આપણે જંગલનો જ જો વિચાર કરીએ તો જંગલમાં આપણે કોઈ પણ રાસાયણિક દવાનો છટકાવ કરતા નથી છતાં પણ જંગલોમાં આવેલ
મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના
જમીન હશે તો ટેકનોલોજીના આ યુગમાં ખેતી ફરી ખેતી સજીવન થશે
ઘણા ખેડૂતો જમીન વેચી રહ્યા છે , જમીન આપણને બાપદાદાએ વારસાઈમાં દીધી છે.જમીન હશે તો ટેકનોલોજીના આ યુગમાં ખેતી ફરી ખેતી સજીવન થશે જોજો એક
મરચીના પાંદડા ખરે કેવી રીતે ?
મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી મરચીના પાન ૧૫ થી
આ રોગ તમારા ખેતરમાં આવતો હોય તો કરવું શું ?
ફાયટોપ્થોરા બ્લાઈટ, મૂળનો સૂકારો મરચીમાં ત્યારે લાગે છે જયારે વરસાદની સીઝન હોય ત્યારે ખૂબ વરસાદ હોય, હવાથી છોડ ડગડગ થાતા હોય, જમીન અને થડ વચ્ચે
મરચીનો બીજો રોગ ની વાત કરીયે તો મરચીના ઉભા છોડ સુકાવાની ગોંડલ વિસ્તારમાં રહેતી હોય છે પાણી રેડથી પાવતું હોય ત્યાં પાણીના પ્રવાહ તરફ આ
ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે. અત્યારની વાત કરીયે તો દિવસ અને રાત્રીના મહત્તમ અને મિનિમમ તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત થાય તો મરચીમાં
રોગમાં પર્ણ ઉપર જાંબલી રંગના ધાબા જોવા મળે છે અને તેની આજુબાજુનો ભાગ સફેદ થઈ જાય છે, ત્યાર બાદ સુકાઈ જાય છે. આ રોગના નિયંત્રણ
મરચીના પાન શા કારણે ખરતા હતા તે તમારા માંથી કોણ કહેશે?
ગયા વર્ષે માંથી શીખ લેવી તે આપણું શિક્ષણ છે, ગયા વર્ષે દિવાળી પછી મરચીના પાન શા કારણે ખરતા હતા તે તમારા માંથી કોણ કહેશે? મરચીના
ખેતી પાકોમાં નુકશાન કરતી જીવાતો, રોગ અને નીંદણના નિયંત્રણ માટે વિવિધ રાસયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા જંતુનાશક રસાયણોની અસરકારકતાનો આધાર કંઈ દવા, કયારે, કેટલા
બદામ એ સૂકા મેવાનો રાજા કહેવાય છે. સૂકા મેવામાં તે સૌથી વધુ પૌષ્ટિક, ગુણકારી અને સર્વોત્તમ છે. મગજશક્તિ, દેહશક્તિ અને પુષ્ટિ વધારનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે
પ્રાકૃતિક ખેતી : રોગ નિયંત્રણ માટે બિન રાસાયણિક પદ્ધતિઓ
પ્રાકૃતિક ખેતી : રોગ નિયંત્રણ માટે બિન રાસાયણિક પદ્ધતિઓ
ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજીએ.
ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજવા પ્રયત્ન કરીએ આજે હજારો લોકો પૂરતું પોષણના અભાવે એનિમિયા રોગથી ગ્રસ્થ છે તેને વધુ વિટામિન વાળા ફળો મળશે જેમકે કેળામાં વધુ
મિત્રો, દુનિયાની વસ્તી વધતી જાય છે 2050 સુધીમાં 9 બિલિયનથી વધુ લોકો આ ધરતી ઉપર હશે ત્યારે દરેકને અન્ન પુરુ પાડવું પડશે સાથે સાથે કલાઇમેટ
ત્યારે કરશું શું ? ભાગ ૬ ખેતી નબળી થવાના કુદરત સર્જિત કારણો
ખેતીનો વ્યવસાય જ સંપૂર્ણપણે કુદરતી પરિબળો પર આધારિત છે. ખેતીમાં વરસાદની ‘ઘટ’ તો નડે જ, પણ એની ‘વધ’ પણ નડે બોલો ! ઊભી મોલાતમાં રોગ
અવિરતપણે ઓક્સિજન આપનારી, ફાઈટો કેમિકલ તરીકે જાણીતા હજારો ગુણકારી તત્વો છે આ તમામ તત્વો એક સાથે સક્રિય થતા ઉત્તમ એન્ટી ઓક્સિડ્ન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર હોવાથી દરેક ઘરના પ્રવેશદ્વાર પાસે તુલસીનો છોડ હોય છે.
પાક ઉત્પાદનમાં વધુ ઉપજ લેવા ખાતર, પાણી અને પાક સંરક્ષણ કરી છોડએ જીવાત રોગથી બચવવા જોઈએ તેટલું આપણને ખબર છે પરંતુ કૃષિ વૈજ્ઞાનિકો કહે છે
કૃષિ જ્ઞાન : જૈવિક ખેતી પદ્ધતિ વડે પાક સંરક્ષણ
વાવણી પછી આવતા ફૂગના રોગો નું નિયંત્રણ કરવા કઈ દવા છાંટવી ? મરચીના પાકમાં સફેદફૂગ આવે અથવા કપાસમાં મોલો નો ઉપદ્રવ હોય તો શું શું પગલાં લેવા તે વિષે વાંચો.
દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 – ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ – વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi
ફાર્મ મેનેજરની નજરમાંથી કાંઈ પણ છટકી જવું જોઈએ નહિ. એકાદ છોડમાં દેખાતા રોગના લક્ષણો તમારા ઘ્યાનમાં આવે કે તરત તેનું નિયમન કરવામાં આવે તો ખુબ
મરચીમાં ૧૪ પ્રકારની ફુગ, ૧૬ પ્રકારના વાયરસ, નીમેટોડ, ૫ પ્રકારના બેકટેરીયા અને ૬ પ્રકારના કીટકો લાગે છે,
હવે ટેકનોલોજી બદલાઈ છે રોગકારક જાણવા માટે અદ્યતન સાધનો જેવા કે મલ્ટીપલ પીસીઆર અને કેમીકલ અને માઈક્રોસ્કોપ- શુક્ષ્મ દર્શક યંત્ર આવ્યા છે અને તે કઈ
કેળના પાકમાં નીચેના ટપકાંવાળા પાન દર ૧.૫ થી ર મહિનાના અંતરે કાપી ખેતરની બહાર કાઢી બાળીને નાશ કરવો. * રોગ દેખાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા
શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત જ ઉપાડી તેનો નાશ કરવો. રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૬ મિ.લી. ૧૫
રોગીષ્ઠ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની છંટણી કરી બાળીને નાશ કરવો, કાર્બેન્ડેઝીમ ૫૦% વે. પા, ૮ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. નેપ્થેલીન એસેટિક એસિડ
રોગની શરૂઆત જણાય કે તરત જ વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી પ્રથમ છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ
લીંબુમાં બળીયાં ટપકાં
રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને ત્તાશ કરવો. રોગીષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના
રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૬ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૩૦ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણી
તમારા થી રોગકારક ફેલાતા નથીને ? વિચારવું પડશે
ટુંકમાં રોગકારક ખેતરમાં ન આવે ત્યારથી શરૂ કરી તે રોગકારક ફેલાય નહિ તેવું કરવાની નિષ્ણાંત નજર કેળવવી પડશે. આંટો મારતા એકાદ છોડને ઉપાડીને ફેકી દેવો
કોઈપણ છોડ હોય, મરચી હોય કે ટમેટા, કપાસ હોય કે કમોદ બધા પાકમાં રોગના લક્ષણો દેખાવાનું શરૂ થાય ત્યારે પગલા લેવા પડે કાણા વાળા ટપકા
રોગના ફેલાવ નિયંત્રણ માટે વાતાવરણ કેવી રીતે અગત્યનું છે ?
મરચીમાં રોગ ફેલાવા માટે રોગકારક સાનુકુળતા મળે ત્યારે રોગ ફેલાય છે. એટલે કે રોગના ફેલાવ માટે વાતાવરણ ખુબ જ અગત્યનું છે. દા.ત. ફાટોપ્થોરા બ્લાઈટ, આ
હવે મરચીના છોડમાં રોગ કેવી રીતે આવે છે ? તે સમજીએ, રોગકારકના ફેલાવામાં કોણ કોણ ભાગ ભજવે છે તે પણ સમજી લેવું જોઈએ. કોઈપણ રોગકારક
પાનના ઝાળ રોગ
આ રોગમાં સુકારાની શરૂઆત પાનની ટોચ ઉપરથી થાય છે. શરૂઆતમા ટોચ ભૂખરી અને બદામી થઈ સુકાઈ જાય છે જેની ઉપય પાતળી છારી લાગી હોય
આંબાનું અવરોહ મૃત્યુ (ડાયબેક)
આ રોગની અસર વર્ષ દરમિયાન કોઈપણ વખતે આંબાના ઝાડના સામાન્ ય દેખાવ ઉપરથી મેળવી શકાય છે. આ રોગમાં આંબાના જૂના વૃક્ષની નાની ડાળીઓ ઉપરથી નીચેની
ખેતીની આવક બમણી કરવાની વાત છે ત્યારે આપણે ખેતીને પોષણક્ષમ બનાવવા ખેતીને લગતું વાંચન અને નવી ટેકનોલોજી આપણે ફરજીયાત લાવવી પડશે. હજુ તો રોગ-જીવાત અને
(૧) વાનસ્પતિક વિકૃતિ : આંબાની ડાળીમાં ટોયના પાન શરૂઆતમાં જાડા, ટૂંકા, દળદાર બને છે અને તેની કુદરતી લાક્ષણિકતા ગુમાવે છે. નાની ડાળીઓ ગુરછામાં ફૂટે
ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર આપશે
ખાતરની વાત ચાલે છે ત્યારે જેમણે ડ્રીપ ઈરીગેશન આ વર્ષે અપનાવ્યું છે તે બધા ને આ બલ્ક ખાતરનો ખર્ચ ઓછો થશે એટલે કે ખાતર ખર્ચમાં
આ રોગની શરૂઆતમાં પાન ઉપર પાણી પોરાં ટપકાં થાય છે. જે તારા આકારના સફેદ ટપકાંમાં પરિણમે છે. વખત જતાં તે લાલ નારંગી રંગ ધારણ કરે
સફરજનના આરોગ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેના વિષે કહેવત છે કે “રોજ એક સફરજન ખાવ તે ડોકટરતે તમારાથી દૂર રાખો”. ધર્મગ્રંથોમાં તેને નવયૌવન વધારનાર ફળ
દિવેલા સૂકારો
છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સૂકારા સામે પ્રતિકારક ગુજરાત દિવેલા સંકર ૭ જાતનું વાવેતર કરવું. બીજને વાવતાં પહેલાં કાર્બેન્ડાઝીમ 2 ગ્રામ
રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 10 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી
રોગની શરૂઆત થાય ત્યારે 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 30 ગ્રામ કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ભલામણ મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરો
રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 5 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી
દીવેલા ઘોડીયા ઈયળ
દિવેલાની ઘોડીયા ઈયળ અને પાન ખાનારી ઈયળની પુખ્ત ફૂદીઓ પ્રકાશ તરફ આકર્ષાય છે. જેથી હેક્ટર દીઠ એક પ્રકાશ પિંજર ગોઠવીને ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને નાશ
વેલાવાળા શાકભાજી પાનનાં ટપકાં
કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૮ ગ્રામ અથવા કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા ૪૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા ૪૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે
ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મીલિ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી 15 મીલિ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ૧૦
રોગ જણાય કે તરત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ વેપા 9 ગ્રામ અથવા આઇપ્રોબેનફોસ ૪૮ ઇસી 15 મીલિ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં
ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી
રાલીઝ ઇન્ડિયા દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે
રાલીઝ ઇન્ડિયા દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે એક છે કેપ્સસ્ટોન અને બીજું છે ઝાફૂ આ બને ફુગનાશક નેકબલાસ્ટ અને સીથ બ્લાઇટ નામના રોગ
કપાસમાં ખૂણિયા ટપકાં
1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15
બાજરી પાનનાં ટપકાં/ બ્લાસ્ટ
રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી બે છંટકાવ ૧૫-૨૦ દિવસના અંતરે કરવા. બાજરી કુતુલ/ તળછારો રોગ જણાય તો
ડાંગરના પાકમાં પર્ણચ્છેદનો સૂકારો
કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા એડીફેનફોસ ૫૦ ઈસી 15 મીલિ અથવા વેલીડામાયસીન ૩ એસએલ 15 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.
તમાકુના પાંદડાનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા.
શું તમે વાયરસ સામે એન્ટીવાઈરસ પ્રવૃત્તિ કરીને છોડને તેના આઘાતથી બચાવવા માંગો છો ? તો જાણો કે વાયરસ ચુસીયા જીવાત દ્વારા ફેલાય છે.
આ માહિતી તમારી ખેતી બદલી નાખે અને તમને ઉપાય મળી જાય. 9898038222
ટ્રાયકોડર્માં પાઉડરનો ઉપયોગ ખેડૂતો કરતા થયા છે. મગફળીમાં આવતો આ થડના સડાનો રોંગ સ્કેલોરીશીયમ રૉલ્ફસી નામની સફેદ ફૂગને કારણે થાય છે. આ રોગ જમીન જન્ય
નારંગી લીંબુ વર્ગની એક જાત છે. બિમાર દર્દીઓ અન્તે દરેકની તંદુરસ્તી સુધારનાર અને વધારનાર છે. ફક્ત એક નારંગી આખા દિવસનો શરીરનો જરૂરી વિટામિન સી નો
દિવેલાનો સૂકારો
છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સૂકારા સામે પ્રતિકારક બીજની જાત ગુજરાત દિવેલા સંકર 7 જાતનું વાવેતર કરવું. પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ
રીંગણી નાના પર્ણ/ લઘુ પર્ણ/ ગટ્ટીયા પાન
રોગવાળા છોડ નો ઉપાડીને નાશ કરવો અને પાકને નીંદણમુકત રાખવો. રીંગણના ધરૂની ફેરરોપણી કરતાં પહેલાં ટ્રેટાસાઈક્લિનના ના દ્રાવણમાં બોળીને ફેરરોપણી કરવી. તડતડીયાંથી ફેલાતો હોવાથી રોગની
ભીંડાનો પીળીયો પીળી નસનો રોગ
રોગના અસરકારક નિયંત્રણ માટે શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી નાશ કરવો. ઇમીડાકલોપ્રીડ ના ૪૦, ૫૫ અને ૭૦ માં દિવસે ત્રણ છંટકાવ કરવાથી ભીંડાના
રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 8 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી
જે ખેતરમાં વરસાદનું પાણી ભરાય રહેતું હોય, જયાં ખેતરનો ઢાળ આવેલ હોય, પાળા કરીને વાવેતર કરવાના પાકોને જો સપાટ ખેતરમાં જેમણે કર્યા હોય તે ખેડૂતોએ
પાક ૪૫ થી ૫૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા ફોઝેટાઈલ- એએલ ૮૦ વેપા 20 ગ્રામ
મિત્રો, શું તમને ખબર છે કે મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગના લીધે 5 બિલિયમ લોકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ છે આવા પાકમાં અફ્લાટોક્સીન
મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા
પર્યાવરણ બદલાય રહ્યું છે , ગ્લોબલ વોર્મિંગના આ કાળમાં રોગ જીવાતની નવી પ્રજાતિ સામે આવીને ઉભી રહેવાની છે, આજે પણ અનેક કીટકો એવા છે કે
ટકાઉ ખેતી કરવી હશે તો જીવાત , રોગ , જમીનના કીટકોનું જૈવિક નિયંત્રણ વિષે જાણવું પડશે
ટકાઉ ખેતી કરવી હશે તો જીવાત , રોગ , જમીનના કીટકોનું જૈવિક નિયંત્રણ વિષે જાણવું પડશે , સૂર્ય પ્રકાશની ઘાતક અસર થી બચવા શું કરવું
મગફળીના આગોતરાં પાનનાં ટપકાં
રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 40 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 40 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી
ડાંગર (ધરૂ)નો જીવાણુથી થતો પાનનો સૂકારો/પાનનો ઝાળ
ખેતરના શેઢાપાળા નીંદણ મુકત અને સાફ રાખવા. પાકમાં ભલામણ કરેલ જથ્થા મુજબ જ નાઈટ્રોજન યુકત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા.ખેતરમાં સૂકારાના રોગની શરૂઆત દેખાય
ફરી એકવાર ગ્રાફટિંગ વિશે જાણીએ આપણને ખબર છે કે રાયણના છોડ ઉપર ચીકુની કલમ કરીએ તો ચીકુને રાયણના મૂળનો લાભ મળે છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢયું
સારા આહારની સાથે કસરત પણ એટલી જ જરૂરી છે. દરરોજ નિયમિત ક્સરત કરો. હળવી ક્સરત પણ દરરોજ નિયમિત રીતે કરવાથી શરીરમાં રહેલ ઝેરી પદાર્થો બહાર
કપાસની વાત નીકળી છે તો ઘણી વખત કપાસ ઉગી ગયા પછી જમીન જન્ય ફૂગના લીધે ઉભા સુકાય જાય છે તેના માટે ઘણીવાર રાયઝેકટોનિયા ફૂગ જવાબદાર
ઊભા પાકમાં રોગ જાેવા મળે કે તુરંત જ મેન્કોઝેબ ૭૫ વેપા, ૦.ર % (15 લિટરમાં 40 ગ્રામ) અથવા કો૫ર ઓક્ઝિકલોરાઈડ ૦.ર % (15 લિટરમાં 60
આપણે જો આપણે જે વાપરીએ તે દવાના પરિણામો વિષે એક બીજા ને જો કહીયે તો આપણા બધાના કેટલાય ખોટા ખર્ચ બચી જાય એટલેજ હું કહું
ધરૂવાડિયા માટે પસંદ કરેલ જગ્યામાં “સોઇલ સોલારાઇઝેશન” (સૂર્યકિરણ) કરવું, ગરમીના મહિનાઓમાં જ્યારે ખૂબજ તાપ પડે ત્યારે ધરૂવાડિયાને પાણી આપી, વરાપ થયે જમીન ખેડી ભરભરી બનાવવી.
ખેતી પ્રત્યે ઉત્સાહિત રહેવું હોય તો જ્ઞાનને વહેંચવું જોઈએ. પોતાને મળેલા સારા પરિણામો બીજાને જણાવવા જોઈએ, જેમ પુછાતા પંડિત થવાય તેમ જ્ઞાન વહેંચવાથી વધે છે.
મરચીના મહત્વના રોગો ક્યાં ક્યાં આવે છે ? તેવા એક પ્રસના નો જવાબ લખીયે તો નોંધો કે મરચીમાં એન્થ્રેકનોઝ, પાનના ટપકા, ભૂકી છારો, મરચીનો સુકારો
મરચીની ખેતી કરવી હોય તો બધા ધ્યાન દઈ સાંભળો, મરચીના પાકમાં જમીનજન્ય રોગ લાગવાનો પ્રસ્ન ખાસ રહે છે, મરચી લાડકો પાક છે, જમીન અને પાણીમાં
ખોરાક એ માનવીની રોગપ્રતિકારક શક્તિ અને તંદુરસ્તી માટે એક અગત્યનું પાસુ છે. ઓછા કાર્બોદિત પદાર્થોવાળો ખોરાક લેવામાં આવે તો લોહીમાં શકરાનું નીચું પ્રમાણ અને દબાણ
આપણી બોલકી વાડીને સેઢો હોય કે જમીન આપણી વાડીના ઝાડ હોય કે આપણે વાવેલો પાક આ બધા આપણને કંઇક કહેવા માગે છે પરંતુ તેને સાંભળવાના
મગ એ તુવેર અને ચણા પછી ત્રીજો અગત્યનો ક્ઠોળ વગનો પાક છે. મગમાં ૨૦ થી ૨૪ ટકા જેટલુ પ્રોટીન રહેલું છે. ગુજરાતમાં મગનું વાવેતર અંદાજિત
ચુસીયા જીવાત ના નિયંત્રણ માટે દવા છાંટવાનું વારંવાર અટકાવવું હોય તો ગુંદરિયા પીળા પતાકડા લગાડવા બહુ ગણ કરે છે એકવાર આજુ બાજુના બધા પાડોસીની મિટિંગ
કેળા : સીગાટોકા પાનનાં ત્રાકિયાં ટપકાં માટે ધ્યાન રાખવાની વાત
કેળના પાકમાં નીચેના ટૅપકાંવાળા પાન ૧.૫ થી ૨ મહિનાના અંતરે કાપી ખેતરની બહાર કાઢી બાળીને નાશ કરવો. રોગ દેખાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ
આપણી ખેતીમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવો ખેલ છે ભાવ વધારો થાય ત્યારે આપણી પાસે માલ નો હોય ને આપણી પાસે માલ હોય
પહેલા મોબાઈલમાં ફોન નંબર સાચવવા એસ.ડી. કાર્ડ આવતા, કોમ્પ્યુટરમાં હાર્ડડિસ્ક આવે છે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામમાં તમે ઈમેજ મુકો આ બધા માટે તમારે મોટો મોબાઈલ જોઈએ, મોટી
આજે તમે જ મોબાઈલમાં લખો, ટાઈપ કરો, ચિત્ર મોકલો બધું ગુગલ જોવે છે તમે મરચીના રોગના ફોટો કૃષિ વિજ્ઞાન અથવા કૃષિ નિષ્ણાંતને મોકલ્યો એટલે ગુગલને
ધારો કે આપણા ખેતરમાં આપણે ભેજ , પવનની ઝડપ, તાપમાન, જમીનનું તાપમાન અને તેના માટે ભેજ માપક સાધનો એક રોબોટ લગાડ્યું તો આ હવામાન માપતું
આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્ટ એટલે કે એ. આઈનો આધુનિક ખેતીમાં ઉપયોગ વિષે હવે જાણવું પડશે , ડ્રોન આવશે , યુ પી એલ જેવી કંપની ખેતરે ખેતરે દવા
પહેલા તો આ ભાવ આપણને ઉંચો લાગે પરંતુ તેના ફાયદાની વાતને તમારા કોઈ છતીસગઢના ખેડૂત મિત્ર હોય તો તેને પૂછો તો તે તમે કહેશે કે
રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી તેનો નાશ કરવો.રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિ.લિ. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં
રોગગ્રાહી જાતોનું વાવેતર કરેલ હોય તો સફેદમાખીના વ્યવસ્થાપન માટે શોષક પ્રકારની જંતુનાશકો જેવી કે ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૫ મિ.લિ. અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લિ.
કેરીને ઝાડ પરથી ઉતાર્યા બાદ પકવવા માટે સંગ્રહ કરવામાં આવે છે ત્યારે ફળમાં થતાં સડાથી ભારે નુકસાન થાય છે જે માટે જુદી જુદી ૨૦ જેટલી
ઉત્પાદકતા વિશે સમજો કે આપણે કોઈ સારી ઉચ્ચ ગુણવત્તાવાળું અને શ્રેષ્ઠ જીનોટાઈપ ધરાવતું બીજ વાવીએ એટલે એમાં ઉપજ દેવાની ભરપુર ક્ષમતા છે પરંતુ આ ક્ષમતા
જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી
જીરૂ એ ટુંકા ગાળાનો તથા છીછરા મુળ વાળો પાક હોઇ સામાન્ય રીતે દર વર્ષ છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. છતાં વધારે રેતાળ જમીન કે જ્યા
કંપની ન્યુઝ : ડુંગળીની ખેતી ફાવે તો આકર્ષક વળતર આપે
લાલ ડુંગળી લાંબા સમય માટે સંગ્રહ થઈ શકાતી નથી. પરંતુ પીળી પત્તી ડુંગળી યોગ્ય દેખભાળ રાખવામાં આવે તો તેનો સંગ્રહ શક્ય બને છે. આપણે આજે
આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત
શું છે આ દેહાંત એપ્લીકેશન ? ચાલો આંગળીના ટેરવે કેવી કમાલ થવાની છે તે જોઈએ. દેહાત કિશાન એપ્લીકેશન દ્વારા ઘેરબેઠા બધા ઇનપુટસ બીજથી શરુ કરીને
પશુઓમાં ગળસૂંઢા નામનો રોગ જોવા મળે છે. આ રોગના અટકાવ માટે રસીકરણ ખૂબ ઉપયોગી છે. નાના વાગોળતાં પશુઓ જેવાં કે ઘેટાં-બકરામાં એન્ટરોટોકસીમીયા રોગ થતો હોય
તમારા મરચાના પાકના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ નહિ
મરચીના પાકને વધારે નફાકારક કેવી રીતે બનાવી શકાય તે ખરેખર ખૂબ જ અગત્યનું છે મરચીના પાકમા ત્રણ મુખ્ય ફૂગથી આવતા રોગ છે તે વિષે વાંચો.
આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત
જીવાતોના નિયંત્રણ માટે વપરાતા કીટનાશકો અને તેના લક્ષણો આધારિત વર્ગીકરણ
આધુનિક ખેતીમાં વધુ ઉપજ મેળવવા માટે પાક સંરક્ષણ એક અનિવાર્ય અંગ ગણાય છે. તે માટે વપરાતા કીટનાશકો અંગેની પ્રાથમિક જાણકારીથી દરેક વ્યકિતએ માહિતગાર થવું જરૂરી
સાયનોપાયરાફેન – એક આધુનિક કથીરીનાશક
હરિયાળી ક્રાંતિના ઉદય પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારાની સાથે સાથે કૃષિ રસાયણોનો પણ વપરાશ વધવા પામ્યો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા વિવિધ જીવાત-રોગ અને
વિછીયો (Loranthus, Dandropthoe falcate) પરજીવી નિંદણ
વિંછીયાની સૌથી સામાન્ય ભારતીય પ્રજાતિઓ વૃક્ષના થડ અને શાખાઓના અર્ધ પરજીવી છે. તે આંબાના વૃક્ષો પર સામાન્ય પરજીવી છે. ઉત્તર ભારતમાં ૬૦-૯૦% આંબાના વૃક્ષો અને
ગાજરઘાસ (Parthenium hysterophorus) નિંદણ
ગાજરઘાસ વર્ષાયુ, પ્રકાશ અને તાપમાન અસંવેદનશીલ, દ્વિદળી નીંદણ છે. તેનું પ્રસર્જન મુખ્યત્વે બીજથી થાય છે. એક છોડમાં ૫,૦૦૦ થી ૧૦,000 બીજ પેદા થાય છે. આ સિવાય જ્યારે માતૃછોડથી.
મગફળીમાં આવતી કાળી ફુગ એટલે એસ્પરજીલસ નાઇઝર જેને ખેડૂતો ઉગસૂક ના રોગથી ઓળખે છે.રોગ નું નામ કોલર રોટ છે તે તેના નામ મુજબ મગફળીના છોડના
બટાટાના કંદ પર રોગની કઠણ કાળી પેશીઓ સ્વરૂપે જોવા મળે છે જે માટી ચોંટેલ હોય તેવું જણાય છે પરંતુ જો પાણીથી ધોવામાં આવે તો કાળા રંગના ચાઠાં
મરચીની ખેતીમાં ડમ્પિંગ ઓફ
મરચીની ખેતી પાળા ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે. મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ પ્રકારના
મરચીમાં આવતો રોગ ફાયટોપ્થોરા બ્લાઈટ
મરચીની ખેતી પાળા ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે. મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ પ્રકારના
મોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બની ગયો છે.
જમીન વગરની ખેતી વિષે જાણો.
વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય નીમેટોડ નો
જીરુમાં પીળિયો, કાળીયો ને ધોળિયો ત્રણ રોગ
વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો.
આંબા અને લીંબુ જેવા ફળપાકો તથા ગુલાબમાં ફુગથી થતો અવરોહ મૃત્યુનો રોગ જોવા મળે છે. વધુ વાંચવા માટે નીચે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ
રોગોની ઓળખ અને થવાનું કારણ સંપૂર્ણ પણે જાણતા હોઈએ તો જ તેના નિયંત્રણ માટે યોગ્ય અને સમયસર પગલાઓ લઇ શકાય.
જૈવિક નિયંત્રણમાં ઉપયોગી ફૂગ બ્યુવેરીયા બેસીયાના મેટારીઝીમ એનીસોપ્લી લેકાસીલીયમ લેકાની (વટીસીલીયમ લેકાની) ઉપયોગ સંબંધી જાણકારી વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ